1. Home
  2. Tag "impact"

પહલગામ આતંકવાદી હુમલાની અસર : ભદ્રવાહમાં હોટેલો ખાલી, પ્રવાસન ઉદ્યોગ પર સંકટ ઘેરાયુ

નવી દિલ્હીઃ પહલગામ આતંકવાદી હુમલાની અસર જોવા મળી રહી છે. ભદ્રવાહમાં હોટેલો ખાલી, પ્રવાસન ઉદ્યોગ પર સંકટ ઘેરાયુ છે.પહલગામ આતંકવાદી હુમલાની અસર કાશ્મીરના પ્રવાસન અસરને થઇ છે. મોટા ભાગના પ્રવાસીઓએ તેમની કાશ્મીર ટુર રદ કરી છે જેના પગલે પ્રવાસીઓથી ધમધમતી હોલટના રુમ ખાલી જોવા મળી રહ્યા છે.ટુર ટ્રાવેલ્સના વ્યવસાયી, રેસ્ટોરાના માલિક અને અન્ય રોજગાર સાથે […]

ઉત્તર ભારતમાં વાતાવરણમાં પલટો, ભારે વાવાઝોડા સાથે દિલ્હી-NCR સુધી અસર

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાન બદલાયું છે. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે પવન અને વરસાદ સાથે હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું. આ પરિવર્તનની અસર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં જેમ કે નોઈડા અને ગાઝિયાબાદમાં પણ સાંજે જોવા મળી જ્યારે જોરદાર વાવાઝોડા અને વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી […]

ટ્રમ્પે વેનેઝુએલાથી તેલ ખરીદનારા દેશો પર લગાવી 25% ટેરિફ, જાણો ભારત પર શું થશે અસર

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે તેઓ વેનેઝુએલા પાસેથી તેલ અથવા ગેસ ખરીદનાર કોઈપણ દેશ પર 25 ટકા ટેરિફ લાદશે. તેમનું બયાન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને લઈને તણાવ ચરમ પર છે. દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલાને રશિયા તરફી માનવામાં આવે છે. વેનેઝુએલા એક મુખ્ય તેલ ઉત્પાદક રાજ્ય છે. […]

ખેલાડીઓ સાથે પરિવારની હાજરી મહત્વપૂર્ણ પરંતુ તેનાથી ટીમના ધ્યાનને અસર ન થવી જોઈએઃ કપિલ દેવ

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે લાંબા ક્રિકેટ પ્રવાસો પર ખેલાડીઓ સાથે પરિવારો હોવા અંગે ચાલી રહેલી ચર્ચા પર પોતાનો અભિપ્રાય શેર કરતા કહ્યું કે પરિવારની હાજરી મહત્વપૂર્ણ છે પરંતુ તેનાથી ટીમના ધ્યાન પર અસર થવી જોઈએ નહીં. ઓસ્ટ્રેલિયા સામે ભારતની 1-3 ટેસ્ટ શ્રેણીની હાર બાદ પરિવાર સાથે મુસાફરી કરવા અંગે ચર્ચા વધુ તીવ્ર બની હતી, […]

ગુલિયન બેરી સિન્ડ્રોમ મગજને કેવી રીતે અસર કરે છે? જાણો તેના લક્ષણો

આ દિવસોમાં મહારાષ્ટ્રમાં એક ખતરનાક બીમારી ફેલાઈ રહી છે જેમાં આપણી રોગપ્રતિકારક શક્તિ આપણા શરીર પર હુમલો કરવા લાગે છે. તેને ‘ગુલિયન-બેરી સિન્ડ્રોમ’ કહે છે. પુણેમાં ઘણા કેસ નોંધાયા પછી, સોલાપુરમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમથી એક વ્યક્તિનું મૃત્યુ થયું. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, 26 જાન્યુઆરી સુધીમાં, ગુઇલેન-બેરે સિન્ડ્રોમના 101 સક્રિય દર્દીઓ હતા. આમાં પુણે, પિંપરી-ચિંચવડ અને […]

ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસથી સામાન્ય જનજીવનને અસર

નવી દિલ્હીઃ ઉત્તર ભારતના કેટલાક ભાગમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસથી સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું છે. આજે સવારે ગાઢ ધુમ્મસ છવાતા અનેક વિસ્તારમાં દ્રશ્યતા એટલે કે, વિઝિબલિટી શૂન્ય સુધી પહોંચતા હવાઈ અને રેલવે વ્યવહારને અસર થઈ છે. ઇન્દિરા ગાંધી આંતર-રાષ્ટ્રીય હવાઈ મથક પર ઓછી દ્રશ્યતાના કારણે અનેક ફ્લાઈટ મોડી હોવાના સમાચાર છે.  આ તરફ દિલ્હી […]

એનર્જી ડ્રિંક્સ પીવાથી શરીર પર શું અસર થાય છે? ગેરફાયદા જાણો

એનર્જી ડ્રિંક પીવાથી શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. તેનાથી શરીરમાં અનેક બીમારીઓનો ખતરો પણ રહે છે. એનર્જી ડ્રિંક પીવાથી મગજની વૃદ્ધિ પર પણ ખરાબ અસર પડે છે. આજકાલ બજારમાં વિવિધ પ્રકારના એનર્જી ડ્રિંક્સ મળે છે. આ એનર્જી ડ્રિંક્સ શરીરને તરત જ એક્ટિવ મોડમાં લાવી શકે છે. પરંતુ લાંબા ગાળે તેઓ શરીરને નુકસાન પહોંચાડે છે. હાઈ […]

ટ્રુડો સરકારના આ જાહેરાતથી કેનેડામાં વસવાટ કરતા અનેક ભારતીયોને થશે અસર

નવી દિલ્હીઃ કેનેડાને અત્યાર સુધી આપડે ડ્રીમ ડેસ્ટીનેશન તરીકે જોતા આવ્યા છે. પરંતુ ગુજરાતીઓ માટે એક કપરા કે પછી આંચકા સમાન સમાચાર સામે આવ્યા છે જે મુજબ  કેનેડાની સરકારે  PRમાં 21% ના ઘટાડાની જાહેરાત કરી છે.  કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હાઉસ ઓફ કોમન્સમાં 2024માં 1,20,000 પર્મનેન્ટ રેસીડેન્સી (PR)ની અરજીઓમાં કટ કરવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. […]

હુમલાનો ફાયદો ટ્રમ્પને અમેરિકન જનતાની સહાનૂભૂતિના વોટના સ્વરૂપમાં મળી શકે છે

અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાની દુનિયાભરમાં નિંદા થઈ રહી છે. કેટલાક રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પને આનાથી રાજકીય લાભ પણ મળી શકે છે, કારણ કે ટ્રમ્પે પોતાની રેલીઓમાં ઘણી વખત ગુનાખોરીનો મુદ્દો ઉઠાવ્યો છે. આવી સ્થિતિમાં તેમના પર થયેલા ફાયરિંગથી આ મામલો વધુ ગરમાયો છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ગોળી […]

મુંબઈમાં ભારે વરસાદને કારણે હવાઈ સેવાને અસર, પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયાં

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સતત વરસાદને કારણે ફ્લાઈટ સેવાને માઠી અસર પહોચી છે. જેને ધ્યાનમાં રાખીને ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ તેમના મુસાફરો માટે માર્ગદર્શીકા જાહેર કરી છે. ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ મુસાફરોને  પડતી મુશ્કેલઓ અને અસુવિધા ટાળવા માટે એરપોર્ટ માટે રવાના થતા પહેલા તેમની ફ્લાઈટ્સની સ્થિતિ પર જાણી લેવાની સલાહ આપી છે. ઈન્ડિગોએ એક માર્ગદર્શીકા જાહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code