1. Home
  2. Tag "impact"

વિશ્વના કોઈપણ ભાગમાં અથડામણો સંઘર્ષરત દેશો ઉપરાંત વૈશ્વિક અર્થતંત્રને અસર કરે છેઃ ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે આજે જણાવ્યું હતું કે, અર્થતંત્ર અને ટેકનોલોજીમાં ભારતનો ઉદય “વિશ્વ શાંતિ, સંવાદિતા અને વૈશ્વિક વ્યવસ્થા માટે સૌથી મોટી ખાતરી” સાથે છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, ભારત વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સંવાદિતા જાળવવા અને તેને જાળવવા સમાન વિચારધારા ધરાવતાં દેશોને સામેલ કરવા કટિબદ્ધ છે. વીપીએ આ ટિપ્પણીઓ આજે ઉપ-રાષ્ટ્રપતિ […]

હુથીઓની દખલગીરીથી શિપિંગ વેપારને અસર, હવે પશ્ચિમને બદલે પૂર્વ તરફથી જઈ રહ્યાં છે જહાજ

નવી દિલ્હીઃ આ મહિને ભારતથી યુરોપમાં ડીઝલ શિપમેન્ટ 2022 પછી સૌથી ઓછું છે. વેપારી શિપિંગ પર હુથી હુમલાઓ આંતરરાષ્ટ્રીય વેપારને વિક્ષેપિત કરી રહ્યા છે. લાલ સમુદ્રમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, કાર્ગો પશ્ચિમને બદલે પૂર્વ તરફ મોકલવું વધુ સુરક્ષિત બન્યું છે. આને કારણે, EU અને બ્રિટનમાં કાર્ગોના પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ડેટા અનુસાર, ફેબ્રુઆરીના પ્રથમ […]

ગુજરાતમાં જંત્રીના દરમાં ડબલ વધારાને લીધે સોસાયટીઓના રિ-ડેવલપમેન્ટના કામો અટકી જશે

અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસ બાદ એટલે કે 15મી એપ્રિલથી નવી જંત્રીનો અમલ શરૂ થઈ જશે. નવી જંત્રીના દર ડબલ કરાતા સરકારની આવકમાં મોટો વધારો થશે. બીજીબાજુ જમીન અને મકાનોના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે. અમદાવાદ સહિત મહાનગરોમાં વર્ષો જુની સોસાયટીઓની રિ-ડેવલોપની પ્રકિયા ચાલી રહી છે. આવી હજારો સોસાયટીના કામો પર નવી જંત્રીને લીધે અસર […]

ભારતઃ કમોસમી વરસાદને પગલે આગામી દિવસોમાં ગ્રામીણ વિસ્તારોમાં વાહન વેચાણમાં અસર જોવા મળશે

નવી દિલ્હીઃ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ (FADA)ના અહેવાલ અનુસાર દ્વિચક્રી વાહનોના સેગમેન્ટમાં છેલ્લા નાણાકીય વર્ષમાં વાર્ષિક ધોરણે વૃદ્ધિ જોવા મળી હતી, પરંતુ તે હજુ પણ કોવિડ રોગચાળા પહેલાના આંકડા કરતાં ઘણી ઓછી છે. આગામી દિવસોમાં વાહનોના વેચાણમાં ઘટાડો જોવા મળે તેવી શકયતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. FADAના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું […]

રાજસ્થાનમાં કાતિલ ઠંડીઃ મોટાભાગના શહેરો અને નગરોમાં ઠંડીનો પારો ગગડ્યો, જનજીવનને અસર

જયપુરઃ ઉત્તરભારતમાં પડેલી હિમ વર્ષના પગલે પંજાબ, દિલ્હી અને ગુજરાત સહિતના રાજ્યોમાં શીતલેહરનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન રાજસ્થાનમાં કાતિલ ઠંડી પડી રહી છે જેના કારણે જનજીવનને પણ વ્યાપક અસર થઈ છે. બિકાનેરમાં તાપમાનનો પારો શૂન્ય ઉપર પહોંચ્યો છે. આમ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ઠંડીએ 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હનુમાનગઢ, ગંગાનગર અને […]

જળવાયુ પરિવર્તનની સૌથી વધારે અસર ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશને થશે

નવી દિલ્હીઃ 1850થી 1900 દરમિયાન જે તાપમાન હતું તે હવે 1.15 ડિગ્રી સેલ્સિયસ બધી ગયું છે. એટલે કે ગ્લોબલ મીની ટેમ ટેમ્પરેચરમાં વધારો થયો છે. જેના પરિણઆમે વર્ષ 2015થી 2022ના સમયગાળામાં સૌથી વધારે ગરમી પડી હતી. વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠનના એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જળવાયુ પરિવર્તન અને […]

અંકલેશ્વરના આમલા ખાડી નજીક રેલવેનો હાઈટેન્શન લાઈનનો કેબલ તૂટતા ટ્રેન વ્યવહારને પડી અસર

વડોદરાઃ અંકલેશ્વરથી બે કિલોમીટર પાનોલી તરફ જતી ચાલુ ટ્રેન પર હાઈટેન્શનનો કેબલ તૂટીને પડ્યો હતો. જેથી પહેલા તો ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ બાદમાં સમયસૂચકતાને કારણે ટ્રેન રોકી દેવાઈ હતી. જેને કારણે મોટી દુર્ઘટના ટળી છે. આ કારણે વડોદરાથી ભરૂચ સુરત તરફ જતી તમામ ટ્રેનોને ભરૂચ ખાતે રોકી દેવાઈ હતી અને તેમજ ત્રણ ટ્રેન કેન્સલ […]

તાઈવાન ઉપર ચીનના આક્રમણથી ભારતને અસર થવાની શકયતાઓ ઓછી

નવી દિલ્હીઃ ચીન અને તાઈવાન વચ્ચે હાલ સંબંધો વધારે તંગ બન્યાં છે તેમજ ચીન દ્વારા તાઈવાન ઉપર હુમલો કરવામાં આવે તેવી શકયતા છે. જેથી માઈક્રોચીપની આપાતમાં સમસ્યા ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે પરંતુ ભારતને તેની અસર થવાની શકયતાઓ નહીંવત હોવાનું જાણવા મળે છે. રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે તાઇવાનમાં કોઈ […]

સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે ડબલ ટ્રેકની કામગીરીને લીધે 11મી જૂન સુધી રેલ ટ્રાફિકને અસર થશે

અમદાવાદઃ સુરેન્દ્રનગર અને રાજકોટના રેલવે લાઈન સેક્શનમાં હાલ ડબલ ટ્રેકની કામગીરી હાથ ધરાઇ છે. જેના કારણે તા.11 જૂન સુધી રેલવે વ્યવહારને અસર થશે. આથી 2 ટ્રેનને રદ કરવામાં આવી છે, તેમજ  8 ટ્રેનને આંશિક રદ કરાઇ છે. જ્યારે એક ટ્રેનને રિશેડ્યુઅલ અને ત્રણ ટ્રેનને નિર્ધારિત સમયમાં ફેરફાર કરાયો છે.  રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, […]

આત્મનિર્ભર ભારતઃ રેડિએશનની અસરથી બચાવતી ‘એન્ટી રેડીએશન ચિપ’નો અમદાવાદીએ કર્યો આવિષ્કાર

અમદાવાદઃ આજે મોબાઈલ,ટેબલેટ્સ,લેપટોપ જેવા અત્યાધુનિક સંચારના સાધનોનો ઉપયોગ વધ્યો છે. પરતું આ સાધનોના કિરણોત્સર્ગ અમુક સમયના વપરાશ પછી વધતા હોય છે. જે માનવીના સ્વાસ્થ્ય માટે ખુબ જોખમકારક હોય છે. આ કિરણોત્સર્ગના જોખમને ઘટાડવા અમદાવાદના B.E.E.&C. ડિગ્રી ધરાવતા હેમેન્દ્રભાઈ પટેલે ‘એન્ટી રેડિએશન ચિપ’નો આવિષ્કાર કર્યો છે. જે ઉપરોક્ત ઉપકરણો પર લગાવવાથી રેડિએશનની જોખમી અસરથી બચાવે છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code