1. Home
  2. Tag "Implementation"

NHPC લિમિટેડ ભારતમાં ફ્લોટિંગ સોલાર એનર્જી ટેકનોલોજીના અમલીકરણ માટે નોર્વેની કંપની સાથે સહયોગ કરશે

નવી દિલ્હીઃ ભારતમાં હાઇડ્રોપાવર ડેવલપમેન્ટ માટેની સૌથી સંગઠન એનએચપીસી લિમિટેડે ફ્લોટિંગ સોલાર ઉદ્યોગને ટેક્નોલોજી પ્રદાતા તરીકે કાર્યરત નોર્વેની કંપની મેસર્સ ઓશન સન સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એમઓયુ મુજબ, એનએચપીસી અને ઓશન સન ફોટોવોલ્ટેઇક પેનલ પર આધારિત ઓશન સનની ફ્લોટિંગ સોલાર એનર્જી ટેક્નોલોજીના નિદર્શન માટે સહયોગના મુખ્ય ક્ષેત્રોની શોધ કરશે. પેનલ્સને એનએચપીસી દ્વારા ઓળખવામાં […]

ગુજરાત સરકારે રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020ના સુદ્રઢ અમલીકરણનો દસ વર્ષનો રોડમેપ તૈયાર કર્યોઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-2 ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના અમલીકરણ અંગે વાઈસ ચાન્સેલર્સ અને NEP કોઓર્ડિનેટર્સની એક દિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, આરોગ્ય અને તબીબી, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત કોન્ફરન્સમાં NEP અંતર્ગત શિક્ષણક્ષેત્રને સમૃદ્ધ અને […]

સૌપ્રથમ: દેશભરના અદાણી પોર્ટસ પર ‘ 5S વર્કપ્લેસ મેનેજમેન્ટ’ સિસ્ટમનો અમલ

ભારતના સૌથી મોટા કોમર્શિયલ પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ્સે બિઝનેસ એક્સેલેન્સમાં કાર્યદક્ષતા માટે 5S પદ્ધતિ લાગુ કરી છે. ભારત સરકાર હેઠળની નેશનલ પ્રોડક્ટીવીટી કાઉન્સીલ તરફથી કંપનીને 5S વર્કપ્લેસ મેનેજમેન્ટ સિસ્ટમના અમલ માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સાથે જ અદાણી પોર્ટસ 5S પદ્ધતિ લાગુ કરનાર દેશભરમાં સૌપ્રથમ પોર્ટ બની ગયું છે.  તાજેતરમાં અદાણી પોર્ટ્સના સીઈઓ […]

RERAના અમલીકરણમાં હજુ ઘણું કરવાનું બાકી છેઃ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી

નવી દિલ્હીઃ આવાસ અને શહેરી બાબતો અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ રેરાના અમલીકરણમાં આવરી લીધેલા અંતર અને તેની સફળતાની ગાથાઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આ મહત્વપૂર્ણ કાયદાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે ઘણું બધું કરવાની જરૂર છે. આવાસ અને શહેરી બાબતોના પ્રધાનની અધ્યક્ષતામાં RERA હેઠળ રચાયેલી કેન્દ્રીય સલાહકાર પરિષદ […]

ગુજરાતમાં ગૌસહાય યોજનાના અમલના અભાવે ગૌશાળા-પાંજરાપોળોની આર્થિક સ્થિતિ લથડી

અમદાવાદઃ ગૌવંશની સુરક્ષા અને જાળવણી માટે વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવતો હોવાના રાજ્ય સરકાર દ્વારા દાવા કરવામાં આવી રહ્યાં છે, બીજી તરફ ગૌશાળા-પાંજરાપોળોને યોગ્ય સહાય નહીં મળતી હોવાથી તેમના સંચાલકોની આર્થિક મુશ્કેલીઓ વધી છે. સરકારે રૂ. 500 કરોડની ગૌસહાય યોજનાની જાહેરાત કરી હતી. પરંતુ આ યોજનાનો હજુ સુધી પાંજરાપોળ-ગૌશાળાઓને કોઈ લાભ મળ્યો નહીં હોવાની ફરિયાદો […]

બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાનના અમલીકરણમાં આંધ્રપ્રદેશ અને ગુજરાત અગ્રેસર

અમદાવાદઃ આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, પંજાબ, તમિલનાડુ અને તેલંગાણા બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાનના અમલીકરણના આધારે ટોચની સિદ્ધિઓ ધરાવે છે. હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ એચિવર્સ કેટેગરી, જ્યારે આસામ, છત્તીસગઢ, ગોવા, ઝારખંડ, કેરળ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર, બિહાર, ચંદીગઢ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીને એસ્પાયર કેટેગરીમાં આવે […]

કેન્દ્ર સરકાર 8 દરિયાકાંઠાના રાજ્યોમાં નેશનલ સાયક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ અમલમાં મુકશે

અમદાવાદઃ ગુજરાતના કેવડિયા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં “આપત્તિ વ્યવસ્થાપન” પર ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ પ્રસંગ્રે ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, મોદી સરકાર 8 દરિયાકાંઠાના રાજ્યોમાં નેશનલ સાયક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ (NCRMP) ને અમલમાં મૂકી રહી છે. અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ દેશમાં આપત્તિ […]

ભારત ટેકનોલોજીના અમલ અને ઉપયોગ માટે જબરદસ્ત બજારનું પ્રતિનિધિત્વ કરે છેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ ભારત આજે ટેકનોલોજીના અમલ અને ઉપયોગ માટે જબરદસ્ત બજારનું પ્રતિનિધિત્વ કરે છે. તે એવા દેશનું પ્રતિનિધિત્વ કરે છે જ્યાં ઇનોવેશન ઇકોસિસ્ટમમાં જબરદસ્ત ઊંડાણ છે અને પર્ફોર્મિંગ એન્ટરપ્રિન્યોર્સની વાઇબ્રન્ટ ઇકોસિસ્ટમ છે. સરકારની નીતિ અને સરકારી મૂડી આ 2 તત્વોને ઉત્પ્રેરિત કરવા જઈ રહી છે અને એક ટકાઉ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે જે આગામી દાયકામાં વિશ્વની […]

સૌરાષ્ટ્ર યુનિમાં નવી શિક્ષણ નીતિનો 2022-23થી અમલ કરાશે, વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના વિષયો ભણી શકશે

રાજકોટઃ રાજ્યની તમામ યુનિવર્સિટીઓ નવી શિક્ષણ નીતિ મુજબ અભ્યાસક્રમો શરૂ કરવાનું વિચારી રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 2022થી નવી શિક્ષણનીતિ અનુસાર સીબીએસસી મુજબ અભ્યાસ શરૂ કરવાની જાહેરાત કરી છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિની ઉચ્ચ શિક્ષણમાં અમલીકરણને લઈને વર્કશોપનું આયોજન કરાયું હતું જેમાં શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના સચિવ ડો. અતુલભાઈ કોઠારીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકોથી લઈને કુલપતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code