1. Home
  2. Tag "IMRAN KHAN"

પાકિસ્તાનીઓની દૂઆઃઈમરાન ખાન જેવો ભૂગોળ-ઈતિહાસનો શિક્ષક કોઈને ન મળે

પાકિસ્તાનના પ્રધાન મંત્રી ઈમરાન ખાન મજાક બનીને રહી ગયા છે ,તેમના પર અવનવા જોક્સ આવી રહ્યા છે તો સમાચાર ચેનલો થી લઈને સમાચાર પત્રો પમ તેમની મજાક ઉડાવવામાં પાછળ નથી રહ્યા ,તેમણે કામ જ એવા કર્યા છે કે કોઈ પણ તેની મજાક કરીને નીકળી જાય,ત્યારે હાલ ઈમરાન ખાન ટ્વિટર પર ખુબ જ ટ્રોલ થઈ રહ્યા […]

ઇમરાન ખાનની પરમાણુ યુદ્ધની ચિમકી,કહ્યું -ભારત સાથે વાત કરવી નિરર્થક

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે તેઓ ભારત સાથે વાતચીત ચાલુ રાખવા માંગતા નથી. અમેરિકન સમાચાર પત્ર ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ને આપેલા ઇન્ટરવ્યુમાં ઇમરાન ખાને પરમાણુ હુમલો કરવાની ચિમકી ઉચ્ચારી છે.‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ મુજબ ઈમરાખાને કહ્યું કે “ભારત સાથે વાત કરવી નિરર્થક છે, મારો કહેવાનો અર્થ એ છે કે મેં બધા જ પ્રયત્ન કરી લીધા […]

રશિયામાં પાકિસ્તાનના પીએમ ઈમરાન સાથે વડાપ્રધાન મોદીની મુલાકાતની શક્યતા, પુતિનની ખ્વાહિશ પર થશે બેઠક!

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનની ઘણાં લાંબા સમયથી ઈચ્છા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેઓ મુલાકાત કરે. પરંતુ પાકિસ્તાનની આતંકપરસ્તીને કારણે આવી મુલાકાત હજી સુધી શક્ય બની નથી. પરંતુ હવે મીડિયા અહેવાલોમાં દાવા થઈ રહ્યા છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે રશિયામાં મુલાકાત થવાની શક્યતા છે. ગલ્ફ ન્યૂઝ તરફથી […]

ઈમરાન ખાન આટલા ઉદાર હોય, તો મસૂદ અઝહરની ભારતને કરે સોંપણી: સુષ્મા સ્વરાજ

ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે એક કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાન પર આકરા વાકપ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરે, ત્યાં સુધી તેની સાથે કોઈ વાતચીત થઈ શકે તેમ નથી. સુષ્મા સ્વરાજે કહ્યું છે કે આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં. તેમણે કહ્યું છે કે જો પાકિસ્તાનના […]

મહબૂબાની “મહોબ્બત” પાકિસ્તાનના પીએમ તરફ, ભારતના પીએમની આસપાસ “ચક્રવ્યૂહ”ની કોશિશ

પીડીપી ચીફ મહબૂબા મુફ્તિએ ક્હ્યું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પહેલ હ્રદયને સ્પર્શી જાય છે, જ્યારે મોદી સરકારમાં મુસ્લિમ નામવાળા સ્મારકો અને જૂના શહેરોને હિંદુ નામ આપી રહી છે. પીડીપી ચીફ મહબૂબા મુફ્તિએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના વખાણ કર્યા છે. પાકિસ્તાનના એક વન ક્ષેત્રનું નામ ઈમરાનખાનની સરકારે શીખ પંથના સંસ્થાપક ગુરુ નાનક દેવ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code