1. Home
  2. Tag "inaugurated"

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સામાજિક ન્યાય પર સૌપ્રથમ પ્રાદેશિક સંવાદનું ઉદઘાટન કર્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં સામાજિક ન્યાય માટે વૈશ્વિક ગઠબંધન હેઠળ સામાજિક ન્યાય પર સૌપ્રથમ બે દિવસીય પ્રાદેશિક સંવાદનું ઉદઘાટન કર્યું હતું. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઇએલઓ)ના ડાયરેક્ટર જનરલ શ્રી ગિલ્બર્ટ એફ. હુંગબોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંવાદમાં કેન્દ્રીય […]

IITE ગાંધીનગર ખાતે 9 મી ભારતીય જ્ઞાન પ્રણાલીની ટીચર્સ ટ્રેનિંગનું ઉદ્ઘાટન

ગાંધીનગરઃ આઈ. આઈ. ટી. ઈ દ્વારા ત્રણ દિવસીય ઇન્ડિયન નોલેજ સિસ્ટમ (IKS) ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ, “અનલોકિંગ ધ ઈન્ડિક વિઝડમ એન્ડ સાયન્સિસ” નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગાંધીનગર અને નજીકના જિલ્લાઓમાંથી 40 થી વધુ શિક્ષકો ભારતની પ્રાચીન બૌદ્ધિક પરંપરાઓમાં પ્રવાસ શરૂ કરવા માટે એકઠા થયા હતા. અજ્ઞાનને દૂર કરતા શાણપણના પ્રતીક એવા દીપ પ્રાગટ્યની પરંપરાગતથી ઇવેન્ટની શરૂઆત થઈ. […]

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે નવી દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર જનપથ ખાતે હેન્ડલૂમ કોન્ક્લેવ – મંથનનું ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે તે વાત પર ભાર મૂક્યો હતો કે, ઉભરતા ઈ-કોમર્સ બજારને લક્ષ્ય બનાવવા માટે હાથશાળ ઉત્પાદનની ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ પ્રકૃતિ, કુદરતી રંગકામના ફાયદા, જૈવિક ફાઈબરના લાભ અને હાથશાળ ઉત્પાદનોની વિશિષ્ટ ડિઝાઇન અંગે વ્યાપક જાગૃતિ લાવવાની ઘણી જ આવશ્યકતા છે. વર્ષ 2030 સુધીમાં ઈ-કોમર્સ બજાર 325 અબજ ડોલરનું બજાર […]

વિદેશ મંત્રી એસ. જયશંકરે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે આજરોજ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન કર્યું હતું. એસ. જયશંકરે ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરની મુલાકાતે છે. તે 7 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં રહેશે અને 8 નવેમ્બરે સિંગાપોર જશે. આ ઉદ્ઘાટન સમારોહમાં ક્વીન્સલેન્ડના ગવર્નર ડૉ. જીનેટ યંગ અને મંત્રીઓ રોસ બેટ્સ અને ફિયોના સિમ્પસન સહિતના મુખ્ય અધિકારીઓએ હાજરી આપી હતી. […]

અમિત શાહે અમદાવામાં વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

ગાંધીનગરઃ અમદાવાદમાં ગુજરાતના સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાંથી રોજનો 5000 મેટ્રિક ટન જેટલો કચરો પીરાણા ખાતે ડમ્પ સાઈટ પર એકત્રિત થાય છે. જેની પ્રોસેસ કરી કચરાનો નિકાલ કરવામાં આવે છે. રોજના 1000 મેટ્રિક ટન કચરાને પ્રોસેસ કરવામાં આવશે. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ […]

બ્રુનેઇમાં ભારતના હાઈ કમિશનના નવા ચાન્સરી પરિસરનું નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું

PM મોદીએ દીપ પ્રગટાવી તકતીનું અનાવરણ કર્યું બ્રુનેઈમાં લગભગ 14,000 ભારતીયો વસવાટ કરી રહ્યા છે નરેન્દ્ર મોદીએ ​​બંદર સેરી બેગવાનમાં પ્રતિષ્ઠિત ઓમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાત લીધી નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રુનેઇમાં ભારતના હાઈ કમિશનના નવા ચાન્સરી પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે દીપ પ્રગટાવી તકતીનું અનાવરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત ભારતીય સમુદાયનાં […]

ભારતીય નૌકાદળઃ સોનાર પ્રણાલીઓ માટે પ્રીમિયર પરીક્ષણ અને મૂલ્યાંકન હબ સ્પેસનો કેરળમાં શુભારંભ

બેંગ્લોરઃ એકોસ્ટિક કેરેક્ટરાઇઝેશન એન્ડ ઇવેલ્યુએશન (SPACE) માટે અત્યાધુનિક સબમર્સિબલ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કેરળના ઇડુક્કીમાં કુલમાવુની અંડરવોટર એકોસ્ટિક રિસર્ચ ફેસિલિટી, ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (R&D) અને ચેરમેન DRDO ડૉ. સમીર વી કામત દ્વારા કરવામાં આવ્યું હતું. DRDOની નેવલ ફિઝિકલ એન્ડ ઓશનોગ્રાફિક લેબોરેટરી દ્વારા સ્થપાયેલ સ્પેસ, જહાજો, સબમરીન અને હેલિકોપ્ટર સહિતના વિવિધ પ્લેટફોર્મ પર ભારતીય નૌકાદળ માટે નિર્ધારિત સોનાર […]

ગાંધીનગરમાં PM મોદીએ દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’નું કર્યું ઉદઘાટન

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ મંગળવારે ગાંધીનગરમાં VGGS-2024 અંતર્ગત દેશનો સૌથી વિશાળ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-2024 ખુલ્લો મુક્યો હતો. આ ઉદઘાટન પ્રસંગે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ  ફિલિપ ન્યુસી,તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ  જોસ મેન્યુઅલ રામોસ,ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ સ્વીચ ઓન કરીને તક્તીનું અનાવરણ કરીને ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન મોદીના હસ્તે […]

PM નરેન્દ્ર મોદીએ 123 એકરમાં ફેલાયેલા ‘ભારત મંડપમ્’ IECC કોમ્પ્લેક્સનું કર્યું ઉદઘાટન

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સાંજે નવી દિલ્હીમાં પુનઃવિકાસિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC)નું ઉદ્ઘાટન કર્યું હતું. તેને ‘ભારત મંડપમ’ નામ આપવામાં આવ્યું છે. સિક્કા અને ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. બુધવારે વહેલી સવારે તેમણે હવન અને પૂજા કરી હતી. કન્વેન્શન સેન્ટરને રૂ. 2,700 કરોડના ખર્ચે રિડેવલપ કરવામાં આવ્યું છે. પ્રગતિ મેદાનનું ITPO […]

દેશના 20 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશમાં 91 નવા 100 W FM ટ્રાન્સમીટર સ્થાપિત કરાયાં

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 28મી એપ્રિલે સવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 100 W ના 91 FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ઘાટનથી દેશમાં રેડિયો કનેક્ટિવિટીને વધુ વેગ મળશે. દેશના 18 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ટ્રાન્સમીટર ફેલાયેલા છે. લગભગ 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારના કવરેજમાં વધારા સાથે હવે વધારાના 2 કરોડ લોકોને આવરી લેવામાં આવશે સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code