ગૃહમંત્રી અમિત શાહે કોલ્હાપુરમાં શ્રી અંબાબાઈ મંદિર વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું
નવી દિલ્હી, 20 જૂન 2026: Inauguration of Shri Ambabai Temple Development Project કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે કોલ્હાપુરમાં 14,045 કરોડથી વધુના શ્રી અંબાબાઈ મંદિર વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા, શાહે નોંધ્યું કે ઐતિહાસિક શહેર કરવીરમાં સ્થિત શ્રી અંબાબાઈ મંદિર દેશભરના ભક્તો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. તેમણે જણાવ્યું હતું કે […]


