કપાસના ભાવમાં એકાએક ઘટાડો થતાં લખતરના માર્કેટ યાર્ડમાં છેલ્લા બે દિવસથી આવક ઘટી
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. ગત વર્ષથી સારા ભાવ મળવાને લીધે ખેડુતોએ કપાસનું સારૂએવું વાવેતર કર્યું હતું. અને સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે કપાસનું વિપુલ ઉત્પાદન થયું છે. અને મોટી સંખ્યામાં ખેડુતો કપાસ વેચવા માટે માર્કેટ યાર્ડ્સમાં આવી રહ્યા છે. જોકે છેલ્લા બે-ચાર દિવસથી કપાસના ભાવમાં ઘટાડો થતાં માર્કેટયાર્ડ્સમાં કપાસની આવક […]