1. Home
  2. Tag "income tax"

ઈન્કમ ટેક્સ વિભાગ થયું કડક,જાણી લો આ મહત્વની જાણકારી

મુંબઈ:આપણા દેશમાં જ્યારે પણ ટેક્સ ભરવાની વાત આવે ત્યારે બે પ્રકારના લોકો જોવા મળે છે, એક એવા પ્રકારના કે જેમની આવક ટેક્સ ભરવાને પાત્ર નથી હોતી, અને બીજા એવા કે જે લોકો ટેક્સ ભરી શકે તે સ્થિતિમાં છે પણ કઈને કઈ ખરીદી કરીને ટેક્સની ચોરી કરે છે અને ટેક્સ ભરતા નથી. આ પ્રકારની લોકોની ચાલાકીને […]

રાજકોટમાં જ્વેલર્સ જૂથ ઉપર આઈટીના દરોડામાં કરોડોની રોકડ મળી, 25 બેંક લોકર સીલ

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં જાણીતી બે જ્વેલર્સ સંસ્થા ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. આઈટીના દરોડામાં લગભગ ચાર કરોડની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત આવકવેરા વિભાગના અધિકારીઓએ બંને જૂથના વિવિધ બેંકમાં આવેલા લગભગ 25 જેટલા લોકર સીલ કર્યાં હતા. આવકવેરા વિભાગના દરોડાના આંતે કરોડોની કરચોરી સામે આવવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

બે પાનકાર્ડ ધારકોને શોધી કાઢવા શરૂ કરાશે અભિયાન…

બે પાનકાર્ડ રાખવો કાયદેસર રીતે ગુનો રૂ. 10 હજાર સુધીના દંડની જોગવાઈ કરોડો લોકોએ પાનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરાવ્યું નિમય અનુસાર જુનુ કાર્ડ સરેન્ડર કરાવ્યા બાદ નવુ પાનકાર્ડ કઢાવી શકાય અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા હાલ આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા માટે સતત અપીલ કરવામાં આવી હતી, જેથી અનેક વ્યક્તિઓએ પોતાના પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવ્યાં […]

ઉત્તરપ્રદેશઃ બુલિયન-રિયલ એસ્ટેટના વેપારીઓ પર આવકવેરા વિભાગના દરોડામાં 200 કરોડની કરચોરી ઝડપાઈ

લખનૌઃ બુલિયન અને રિયલ એસ્ટેટના વેપારીઓ પર આવકવેરા વિભાગે પાડેલા દરોડા દરમિયાન અધિકારીઓને 200 કરોડ રૂપિયાની અઘોષિત આવક મળી આવી હતી. બિરહાના રોડની સ્થિત જૂથમાં તપાસમાં મોટાભાગની નાણાકીય ગેરરીતિઓ જોવા મળી છે. અધિકારીઓએ 26 કરોડ રૂપિયાની જ્વેલરી અને રોકડ પણ જપ્ત કરી છે. આ સિવાય પ્રી-બુક કરાયેલા સોનાના દાગીનાનું વેચાણ બતાવીને વેપારીઓએ લગભગ 70 કરોડ […]

પશ્ચિમ બંગાળમાં આકવેરા વિભાગનો સપાટો, બે જૂથ પાસેથી કરોડોની કરચોરી ઝડપાઈ

નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળમાં રિયલ એસ્ટેટના વ્યવસાય કરતા જૂથ સહિત બે ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. દરમિયાન એક ગ્રુપ પાસેથી લગભગ રૂ. 40 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ હતી. આ ઉપરાંત અન્ય જૂથ પાસેથી લગભગ 100 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ રસીદ અંગેની વિગતો પણ પ્રાપ્ત થઈ છે. આ સર્ચ ઓપરેશનના પરિણામે 1.73 કરોડ રૂપિયાની […]

ભારતઃ આવકવેરો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ, ચાલુ વર્ષે આવકવેરા મુક્તિ મર્યાદામાં કરાયો વધારો

રિટર્ન ફાઈલ કરવાનો પણ પ્રારંભ મુદ્દત પૂર્ણ બાદ રિટર્ન ફાઈલ કરનારને થશે દંડ નવી દિલ્હીઃ દેશમાં આવકવેરો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમજ લોકો હવે આવકવેરા રિટર્ન પણ ફાઈલ શકશે. આ વખતે ઈન્કમ ટેક્સ ફાઈલ કરતી વખતે ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યારે આવકવેરાની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે, ત્યારે આવકવેરાના સ્લેબમાં પણ ફેરફાર […]

બુલંદશહેરઃ શ્રમજીવી યુવાનને આવકવેરા વિભાગની રૂ. 8.64 કરોડની રિકવરી નોટિસ મળી !

લખનૌઃ બુલંદશહેરમાં એક શ્રમજીવી યુવાનને આવકવેરા વિભાગની રૂ. 8.64 કરોડની રિકવરીની નોટિસ ફટકારી હતી. આઈટીની નોટિસના પગલે શ્રમજીવી પરિવાર આશ્ચર્યમાં મુકાયો હતો. યુવાન મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે અજાણ્યા શખ્સે યુવાનના દસ્તાવેજનો ઉપયોગ કરીને કંપની ઉભી કરી હોવાનો યુવાને આક્ષેપ કર્યો હતો. દરમિયાન યુવાને ઉચ્ચ પોલીસ અધિકારીને નોટિસ અંગે જાણકારી હતી. તેમજ […]

અમદાવાદઃ બોપલ વિસ્તારમાં બિલ્ડર ઉપર આવકવેરા વિભાગના દરોડા

અમદાવાદઃ દક્ષિણ ભારતના ચેન્નાઈ અને બેંગ્લુરુમાં બિલ્ડર ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે મોટાપાયે દરોડા પાડ્યાં હતા. આ બિલ્ડર ગ્રુપ સાથે જોડાયેલા અમદાવાદના બિલ્ડર જૂથ ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતા. આઈટીના દરોડાને પગલે અમદાવાદના બિલ્ડરોમાં પણ ફફડાટ ફેલાયો છે. નાણાકીય વર્ષનો અંતિમ મહિનો માર્ચ ચાલતો હોવાથી આવકવેરા વિભાગ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આગામી દિવસોમાં મેગા ઓપરેશન હાથ […]

ભારતના આ રાજ્યમાં રહેતા લોકોએ ઇન્કમટેક્સ ભરવો પડતો નથી,જાણો શું છે કારણ 

ગંગટોક:આવકવેરા રિટર્નની તારીખ આવી રહી છે.દેશના દરેક નાગરિક જે આવકવેરાના દાયરામાં આવે છે તેણે ટેક્સ ભરવો પડે છે.એક્ટ, 1961 હેઠળ આવકવેરાની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ શું તમે દેશના એવા રાજ્ય વિશે જાણો છો, જ્યાં રહેતા લોકોને ટેક્સ ચૂકવવો પડતો નથી. તો આવો જાણીએ આ કયું રાજ્ય છે અને અહીંના લોકો ટેક્સ કેમ નથી ભરતા. […]

કેન્દ્રીય મંત્રીએ કરદાતાઓને આપી મોટી રાહત, રૂ. 3 લાખ સુધીની આવકમાં કોઈ ટેક્સ નહીં લાગે

નવી દિલ્હીઃ નાણામંત્રીએ કહ્યું કે નવી ટેક્સ જોગવાઈઓ હેઠળ 0-3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. 3-6 લાખ રૂપિયા સુધી 5% ટેક્સ લાગશે. હવેથી 6-9 લાખ રૂપિયા પર 10% ટેક્સ અને 9-12 લાખ રૂપિયા પર 15% ટેક્સ લાગશે.12-15 લાખ પર 20% ટેક્સ અને 15 લાખથી વધુની આવક પર 30% ટેક્સ લાગશે. નાણામંત્રીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code