1. Home
  2. Tag "income tax"

પશ્ચિમ બંગાળમાં આકવેરા વિભાગનો સપાટો, બે જૂથ પાસેથી કરોડોની કરચોરી ઝડપાઈ

નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળમાં રિયલ એસ્ટેટના વ્યવસાય કરતા જૂથ સહિત બે ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. દરમિયાન એક ગ્રુપ પાસેથી લગભગ રૂ. 40 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ હતી. આ ઉપરાંત અન્ય જૂથ પાસેથી લગભગ 100 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ રસીદ અંગેની વિગતો પણ પ્રાપ્ત થઈ છે. આ સર્ચ ઓપરેશનના પરિણામે 1.73 કરોડ રૂપિયાની […]

ભારતઃ આવકવેરો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ, ચાલુ વર્ષે આવકવેરા મુક્તિ મર્યાદામાં કરાયો વધારો

રિટર્ન ફાઈલ કરવાનો પણ પ્રારંભ મુદ્દત પૂર્ણ બાદ રિટર્ન ફાઈલ કરનારને થશે દંડ નવી દિલ્હીઃ દેશમાં આવકવેરો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમજ લોકો હવે આવકવેરા રિટર્ન પણ ફાઈલ શકશે. આ વખતે ઈન્કમ ટેક્સ ફાઈલ કરતી વખતે ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યારે આવકવેરાની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે, ત્યારે આવકવેરાના સ્લેબમાં પણ ફેરફાર […]

બુલંદશહેરઃ શ્રમજીવી યુવાનને આવકવેરા વિભાગની રૂ. 8.64 કરોડની રિકવરી નોટિસ મળી !

લખનૌઃ બુલંદશહેરમાં એક શ્રમજીવી યુવાનને આવકવેરા વિભાગની રૂ. 8.64 કરોડની રિકવરીની નોટિસ ફટકારી હતી. આઈટીની નોટિસના પગલે શ્રમજીવી પરિવાર આશ્ચર્યમાં મુકાયો હતો. યુવાન મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે અજાણ્યા શખ્સે યુવાનના દસ્તાવેજનો ઉપયોગ કરીને કંપની ઉભી કરી હોવાનો યુવાને આક્ષેપ કર્યો હતો. દરમિયાન યુવાને ઉચ્ચ પોલીસ અધિકારીને નોટિસ અંગે જાણકારી હતી. તેમજ […]

અમદાવાદઃ બોપલ વિસ્તારમાં બિલ્ડર ઉપર આવકવેરા વિભાગના દરોડા

અમદાવાદઃ દક્ષિણ ભારતના ચેન્નાઈ અને બેંગ્લુરુમાં બિલ્ડર ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે મોટાપાયે દરોડા પાડ્યાં હતા. આ બિલ્ડર ગ્રુપ સાથે જોડાયેલા અમદાવાદના બિલ્ડર જૂથ ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતા. આઈટીના દરોડાને પગલે અમદાવાદના બિલ્ડરોમાં પણ ફફડાટ ફેલાયો છે. નાણાકીય વર્ષનો અંતિમ મહિનો માર્ચ ચાલતો હોવાથી આવકવેરા વિભાગ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આગામી દિવસોમાં મેગા ઓપરેશન હાથ […]

ભારતના આ રાજ્યમાં રહેતા લોકોએ ઇન્કમટેક્સ ભરવો પડતો નથી,જાણો શું છે કારણ 

ગંગટોક:આવકવેરા રિટર્નની તારીખ આવી રહી છે.દેશના દરેક નાગરિક જે આવકવેરાના દાયરામાં આવે છે તેણે ટેક્સ ભરવો પડે છે.એક્ટ, 1961 હેઠળ આવકવેરાની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ શું તમે દેશના એવા રાજ્ય વિશે જાણો છો, જ્યાં રહેતા લોકોને ટેક્સ ચૂકવવો પડતો નથી. તો આવો જાણીએ આ કયું રાજ્ય છે અને અહીંના લોકો ટેક્સ કેમ નથી ભરતા. […]

કેન્દ્રીય મંત્રીએ કરદાતાઓને આપી મોટી રાહત, રૂ. 3 લાખ સુધીની આવકમાં કોઈ ટેક્સ નહીં લાગે

નવી દિલ્હીઃ નાણામંત્રીએ કહ્યું કે નવી ટેક્સ જોગવાઈઓ હેઠળ 0-3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. 3-6 લાખ રૂપિયા સુધી 5% ટેક્સ લાગશે. હવેથી 6-9 લાખ રૂપિયા પર 10% ટેક્સ અને 9-12 લાખ રૂપિયા પર 15% ટેક્સ લાગશે.12-15 લાખ પર 20% ટેક્સ અને 15 લાખથી વધુની આવક પર 30% ટેક્સ લાગશે. નાણામંત્રીએ […]

અમદાવાદ અને કચ્છમાં આવકવેરા વિભાગના દરોડા, 18 સ્થળો ઉપર સર્વે

અમદાવાદઃ આવકવેરા વિભાગે અમદાવાદ અને કચ્છમાં મોટાપાયે દરોડા પાડ્યાં હતા. સ્ટીલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ઉપર દરોડા પાડીને તપાસ કરવામાં આવ્યાં હતા. આવકવેરા વિભાગની ટીમોએ 18 સ્થળ ઉપર તપાસનો ધમધમાટ તેજ કર્યાં છે. આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે IT વિભાગ સતર્ક થઇ રહ્યુ છે. IT વિભાગે ગુજરાતમાં અમદાવાદ […]

લો બોલો, બિહારમાં માસિક રૂ. 12 હજાર કમાતા શ્રમજીવીને રૂ. 14 કરોડ જમા કરાવવાની IT નોટિસ

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગ બાકીદારોને ટેક્સ ભરવા માટે નોટિસ પાઠવવા સહિતની કાર્યવાહી કરે છે. દરમિયાન બિહારમાં આવકવેરા વિભાગે મહિને રૂ. 12 હજારની આવક કમાતા એક શ્રમજીવીને નોટિસ ફટકારીને રૂ. 14 કરોડ ભરતા સૂચના આપતા શ્રમજીવી અને તેમનો પરિવાર ચોંકી ઉઠ્યો હતો. બીજી તરફ શ્રમજીવીને આપવામાં આવેલી આઈટીની નોટિસ હાલ સોશિયલ મીડિયામાં વાયલ થઈ છે. પ્રાપ્ત […]

સુરતમાં મતદાન પૂર્ણ થયાના બીજા દિવસે ઈન્કમ ટેક્સ વિભાગે પાડ્યા 40 સ્થળોએ દરોડા

સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થયાના બીજા દિવસે સુરત શહેરમાં આવકવેરા વિભાગે 40 જેટલા સ્થળોએ દરોડા પાડીને સર્ચ હાથ ધર્યું હતું. હીરાના મોટા ગજાના વેપારી તથા બે બિલ્ડરો પર સવારથી દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આઈટીના દરોડાને લીધે બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાં મતદાન પૂર્ણ થયાના બીજા […]

અપડેટેડ આઈટીઆર દ્વારા અત્યાર સુધીમાં રૂ. 400 કરોડનો ટેક્સ જમા થયો.

નવી દિલ્હી:  તાજેતરમાં લાગુ કરાયેલી, કરદાતાઓને તેમના ટેક્સ રિટર્ન અપડેટ કરવાની મંજૂરી આપતી જોગવાઈ બાદ, અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. ફાઇનાન્સ એક્ટ 2022માં ટેક્સ રિટર્ન અપડેટ કરવાનો નવો કોન્સેપ્ટ ઉમેરવામાં આવ્યો છે, જે હેઠળ કરદાતાઓ ફાઇલ કર્યાના બે વર્ષની અંદર તેમનું ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) અપડેટ કરી શકે છે. અપડેટેડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code