અમદાવાદ સહિત મહાનગરોમાં બે ઋતુને કારણે સીઝનલ બિમારીના કેસમાં થયો વધારો
શરદી-ઉધરસ અને તાવના ઘેર ઘેર ખાટલાં પાણીજન્ય રોગચાળાના કેસમાં પણ 25 ટકા જેટલો વધારો અમદાવાદ સિવિલમાં ડેન્ગ્યૂના 12, કમળાના 85 કેસ નોંધાયા અમદાવાદઃ ગુજરાતમાં હાલ રાતે ઠંડી અને બપોરના ટાણે ગરમી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બે ઋતુને કારણે સીઝનલ બિમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત મહાનગરોમાં શરદી, ઉધરસ અને તાવના […]