કેન્દ્ર એ ખેડૂતોની આપી રાહત – શેરડીના ભાવમાં ક્વિન્ટલદીઠ રુ.15નો કર્યો વધારો, 5 કરોડ ખેડૂતોને થશે લાભ
ખેડૂતોને કેન્દ્ર એ આપી રહાત શરેડીના ભાર 1 ક્વિન્ટલે 15 રુપિયા વધાર્યા દિલ્હીઃ- દેશની સરકાર ખેડૂતો માટે સતત કાર્યશીલ રહે છે, ખેડૂતોના હિતમાં અનેક નિર્ણય લઈને દેશના ખેડૂ વર્ગને પ્રોત્સાહન આપતી રહે છે ત્યારે ફરી વખતે વખત કેન્દ્રએ વિતેલા દિવસને બુધવારે કેબિનેટની બેઠકમાં ખેડૂતોને લઈને એક મહત્વની જાહેરાત કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સરકારે શેરડી […]