યુદ્ધ વચ્ચે ભારત શાંતિ સ્થાપવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે: ઈરાન
નવી દિલ્હી, 6 એપ્રિલ 2026: ઈરાનના સર્વોચ્ચ નેતાના ભારતમાં પ્રતિનિધિ ડો. અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ વિશ્વમાં શાંતિની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, વર્તમાન સંઘર્ષને રોકવા માટે ભારતની કૂટનીતિ અત્યંત મહત્વની સાબિત થઈ શકે છે. તેમણે ભારતીય વિદેશ નીતિની પ્રશંસા કરતા કહ્યું કે, વૈશ્વિક સ્તરે ભારત એક પ્રભાવશાળી મધ્યસ્થી બની શકે છે. અમેરિકા અને […]


