1. Home
  2. Tag "india"

ભારતમાં વર્ષ 2035 સુધીમાં 42.5 કરોડ હવાઈ મુસાફરો હશે,જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી માહિતી

જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી જાણકારી  2035 સુધીમાં 42.5 કરોડ હવાઈ મુસાફરો હશે નાગરિક ઉડ્ડયનને સેવા-ઉત્પાદન તરીકે વિકસાવવું “જરૂરી” દિલ્હી:નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એક મહત્વની જાણકારી આપી છે .તેઓએ કહ્યું કે,ભારતમાં વર્ષ 2035 સુધીમાં 42.5 કરોડ હવાઈ મુસાફરો હશે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારતમાં 2035 સુધીમાં 14.5 કરોડના સ્તરે વધીને 42.5 […]

‘ઈન્ડિયા ગઠબંઘન’ દ્વારા 13 સભ્યો વાળી સંકલન સમિતિની રચના, તમામ પક્ષો વચ્ચે સંકલન સાઘવાનું કરાશે કામ

દિલ્હીઃ- ઈન્ડિયા સંગઠનની બેઠકનો આજે બીજો દિવસ છે મુંબઈ ખાતે ગઈકાલથી બેઠક યોજાઈ રહી છએેત્યારે આજે શુક્રવારના રોજ ઈન્ડિયા એલાયન્સની સંકલન સમિતિની રચના કરવામાં આવી છે.મુંબઈમાં બીજા દિવસે પણ ભારત ગઠબંધનની બેઠક ચાલુ છે. આ બેઠકમાં વિપક્ષી પાર્ટીઓ આગામી વર્ષની લોકસભા ચૂંટણીની રણનીતિથી લઈને ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે.  મુંબઈમાં યોજાઈ રહેલી […]

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એકમોને વધુ મજબૂત કરવા અન્ય 15 ટેક્નોલોજી કેન્દ્રો ઉભા કરાશે

નવી દિલ્હીઃ ‘રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ’ના અવસરે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ ટ્વિટર પર જાહેરાત કરી કે છેલ્લા 9 વર્ષમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંચાલિત 18 ટૂલ રૂમ અને તાલીમ કેન્દ્રો દ્વારા દેશના 16 લાખ યુવાનોને 3 લાખથી વધુ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એકમોને લાભ આપવા માટે […]

ભારતની અંતરિક્ષ અર્થવ્યવસ્થા 2040 સુધીમાં 100 અબજ ડોલર સુધી પહોંચવાની ક્ષમતા

નવી દિલ્હીઃ ભારતની અંતરિક્ષ અર્થવ્યવસ્થા 2040 સુધીમાં 100 અબજ ડોલર સુધી પહોંચવાની ક્ષમતા છે. હાલમાં દેશની અંતરિક્ષ અર્થવ્યવસ્થા લગભગ 8 અબજ ડોલરની છે. અંતરિક્ષ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે નવી દિલ્હીમાં એક ખાનગી સમાચાર ચેનલ સાથેની મુલાકાતમાં આ માહિતી આપી હતી કે ભારતની અંતરિક્ષ અર્થવ્યવસ્થા 2040 સુધીમાં 100 અબજ ડોલર સુધી પહોંચી શકે તેમ […]

ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન છેલ્લા આઠ વર્ષમાં ક્રમિક રીતે 17% વધ્યું

નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારત યોજના હેઠળ છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થાનિક ઉત્પાદન વધવાની સાથે રોજગારીની નવી તકો ઉભી થઈ છે. દરમિયાન કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકારને આઈટી હાર્ડવેર પ્રોત્સાહન યોજના હેઠળ દેશમાં લેપટોપ, પીસી અને સર્વર ઉત્પાદન માટે ઉત્સાહપૂર્વક પ્રતિસાદ મળ્યો છે. IT હાર્ડવેર માટેની PLI સ્કીમ 2.0 આ વર્ષે મે મહિનામાં […]

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતમાં G-20 શિખર સંમેલનમાં નહીં લે ભાગ

દિલ્હી:ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નવી દિલ્હીમાં યોજાનારી G-20 સમિટમાં ભાગ લે તેવી શક્યતા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, શી જિનપિંગના સ્થાને બેઇજિંગનું પ્રતિનિધિત્વ ચીનના વડાપ્રધાન લી કિઆંગ કરશે.G20 નેતાઓની સમિટ નવી દિલ્હીમાં 9 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. આ સમિટ ભારતમાં વિશ્વ નેતાઓની સૌથી મોટી બેઠકોમાંની એક હોવાની અપેક્ષા છે. ભારતે 1 ડિસેમ્બર, 2022 ના રોજ […]

PMJDY ખાતાઓ હેઠળ કુલ જમા બેલેન્સ રૂ. 2,03,505 કરોડ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) – નાણાકીય સમાવેશ માટેના રાષ્ટ્રીય મિશનના સફળ અમલીકરણના આજે નવ વર્ષ પૂરા થઇ ગયા છે. પીએમ નરેન્દ્ર મોદીએ 15મી ઑગસ્ટ 2014ના રોજ તેમના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં તેમમે PMJDYની જાહેરાત કરી હતી. 28 ઑગસ્ટ 2014ના રોજ આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ત્યારે, પીએમ મોદી આ પ્રસંગને દુષ્ટ ચક્રમાંથી ગરીબોની […]

ભારતના રાષ્ટ્રપતિએ સ્વર્ગીય એનટી રામા રાવ પર સ્મારક સિક્કો બહાર પાડ્યો

સ્વ. એનટી રામારાવે તેલુગુ ફિલ્મો દ્વારા ભારતીય સિનેમા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી તેમણે તેમના અભિનય દ્વારા રામાયણ અને મહાભારતના મુખ્ય પાત્રોમાં પ્રાણ પૂર્યા નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે સ્વ. એનટી રામારાવના શતાબ્દી વર્ષ પર સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વ. એનટી […]

PM મોદી આજે B20 સમિટને સંબોધશે, ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું- ભારત પ્રતિભાનો ભંડાર

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ભારતમાં ચાલી રહેલી B20 સમિટને સંબોધિત કરશે. આ વિશે માહિતી આપતા પીએમ મોદીએ X (Twitter) પર લખ્યું કે, 27 ઓગસ્ટે બપોરે 12 વાગ્યે હું B20 સમિટ ઈન્ડિયા 2023ને સંબોધિત કરીશ. આ પ્લેટફોર્મ બિઝનેસ જગતમાં કામ કરતા હિતધારકોની વિશાળ શ્રેણીને એકસાથે લાવી રહ્યું છે. આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા પર સ્પષ્ટ […]

સ્પેસ પાવરની રેસમાં ભારતની હરણફાળ

(સ્પર્શ હાર્દિક) ચંદ્રયાન-૩ની સફળતાએ દેશભરમાં હર્ષોલ્લાસનું વાતાવરણ જન્માવ્યું છે અને ઇસરોની આ સિદ્ધિને વિશ્વભરમાં સૌએ વધાવી લીધી છે. જોકે, ‘ભારત જેવા દેશે આવા કાર્યો પાછળ પૈસા ના ખર્ચવા જોઈએ, આપણને આવું ના પોસાય, આપણે ત્યાં બીજી કેટલીયે સમસ્યાઓ છે એને પહેલાં ઉકેલો’, એવા કકળાટિયા અવાજો પણ અગાઉની જેમ ક્યાંક ક્યાંક ઊઠ્યા અને મરી ગયા. જ્ઞાન-વિજ્ઞાનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code