1. Home
  2. Tag "india"

ક્રિકેટર મયંક અગ્રવાલે વાનખેડે સ્ટેડિયમમાં બનેલો 34 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

મયંક અગ્રવાલની અનોખી સિદ્ધી વાનખેડે સ્ટેડિયમાં તૂટ્યો 34 વર્ષ જૂનો રેકોર્ડ વર્ષ 1976માં બન્યો હતો રેકોર્ડ મુંબઈ: ક્રિકેટ એક એવી રમત છે કે જેમાં કોઈને કોઈ રેકોર્ડ તો તૂટતા અને બનતા જ રહેતા હોય છે. અનેક પ્રકારના રેકોર્ડ ક્રિકેટ જગતમાં બન્યા છે અને તે તૂટ્યા છે. આવામાં હાલમાં ચાલી રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચમાં […]

ભારતમાં વીજળીની સતત વધતી માંગ, નવેમ્બરમાં વીજ વપરાશ 3.6% વધીને 100.42 અબજ યુનિટ

ભારતમાં વીજ વપરાશ વધ્યો વીજ વપરાશ નવેમ્બરમાં 3.6 ટકા વધીને 100.42 અબજ યુનિટ નોંધાયો તેમાં 3.6 ટકાની વૃદ્વિ નોંધાઇ નવી દિલ્હી: ભારતમાં વધતી વસ્તીની સાથોસાથ મોટા ભાગના ઘરોમાં ઇલેક્ટ્રિસિટી સાધનો વધતા વીજ વપરાશ પણ સતત વધી રહ્યો છે. ભારતનો વીજ વપરાશ નવેમ્બર મહિનામાં 3.6 ટકાની વૃદ્વિ સાથે 100.42 અબજ યુનિટ નોંધાયો છે. વીજ મંત્રાલય અનુસાર […]

મુંબઈ ટેસ્ટઃ ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ દિવસે ભારતે 4 વિકેટ ગુમાવી બનાવ્યાં 221 રન, મયંક અગ્રવાલની સદી

મુંબઈઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અંતિમ અને બીજી મેચનો પ્રારંભ થયો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દિવસના અંતે 4 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યાં હતા. ન્યૂઝીલેન્ડ તરફથી સ્પિનર એજાજ પટેલે ચારેય વિકેટ લીધી હતી. મયંક અગ્રવાલ 246 બોલમાં 120 રન […]

ભારતમાં કોરોના રસીકરણ અભિયાનમાં રસીના ડોઝનો આંકડો 125 કરોડને પાર

  દિલ્હીઃ ભારતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. 24 કલાકમાં 73.67 લાખ વ્યક્તિઓના કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. આમ દેશમાં કોરોનામાં પ્રજાને અત્યાર સુધી 125 કરોડથી વધારે ડોઝ આપીને સુરક્ષિત કરાયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 79.35 કરોડ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષિત કરાયાં છે. […]

ભારતમાં લોકોએ સતર્ક રહેવું જરૂરી! દ.આફ્રિકાથી જયપુર આવેલા 4 લોકો સંક્રમિત

ભારતમાં ઓમિક્રોનની એન્ટ્રી લોકોએ સતર્ક રહેવું જરૂરી સતર્ક રહેશો તો સલામત રહેશો જયપુર: સાઉથ આફ્રિકામાંથી નીકળેલો કોરોનાવાયરસનો નવો પ્રકાર કે જેને લોકો ઓમિક્રોનના નામથી ઓળખે છે તેણે હવે ભારતમાં પણ પોતાની દસ્તક આપી છે. વાત એવી છે ક કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો થયો છે. ભારતમાં પણ ઓમિક્રોનના 2 કેસ સામે આવ્યા […]

મુંબઇ ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાને ઝટકો, આ ત્રણ પ્લેયર્સ થયા પ્લેઇંગ 11માંથી બહાર

નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે અને બીજી ટેસ્ટ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ વચ્ચે ટીમ ઇન્ડિયાને મોટો આંચકો લાગ્યો છે. ઇશાંત શર્મા, રવિન્દ્ર જાડેજા અને અજિંક્ય રહાણે ઇજાગ્રસ્ત થયા હોવાથી તેઓ મુંબઇ ટેસ્ટમાંથી બહાર થઇ ગયા છે. તેઓ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઇ ગયા છે. BCCI સચિવ જય શાહે આ […]

ઓમિક્રોનનો ફફડાટ, હવે 15 ડિસે.થી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ નહીં થાય

ઓમિક્રોનનો વધતો ફફડાટ ભારતે 15 ડિસે.થી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય પડતો મૂક્યો નવી તારીખ હવે પછીથી જાહેર કરાશે નવી દિલ્હી: ભારતમાં કોવિડનો પ્રકોપ ઘટતા 15 ડિસેમ્બરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને પૂર્વવત કરવાની યોજના હતી પરંતુ દક્ષિણ આફ્રિકામાં કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પ્રસાર બાદ હવે સરકારે 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાનું માંડી વાળ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ […]

દેશમાં નવેમ્બર મહિનામાં GSTનું રૂ. 1.32 લાખ કરોડનું કલેક્શન, ઓક્ટોબરની સરખામણીએ વધારે

ઓક્ટોબરમાં 1.30 લાખ કરોડની થઈ હતી આવક ગત નવેમ્બર 2020ની સરખામણીએ 25 ટકા વધારે કલેક્શન દિલ્હીઃ નવેમ્બર મહિનામાં કુલ GST કલેક્શન રૂ. 1,31,526 કરોડ થયું છે. આ મહિનાનું GST કલેક્શન ગયા મહિનાના કલેકશનને વટાવી ગયું છે, જે GST લાગુ થયા પછી બીજા ક્રમે છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં આ માહિતી સામે આવી […]

પાકિસ્તાનીઓને જ પાકિસ્તાન નાપસંદ: છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ પાકિસ્તાનીઓએ ભારતની નાગરિકતા માગી

છેલ્લા 5 વર્ષમાં 87 દેશના કુલ 10,646 લોકોએ ભારતની નાગરિકતા માંગી છે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ પાકિસ્તાનીઓએ જ ભારતની નાગરિકતાની માંગણી કરી છે કુલ 7782 પાકિસ્તાનીઓએ ભારતની નાગરિકતા માટે અપીલ કરી નવી દિલ્હી: ભારત પોતાની સર્વસમાવેશક નીતિને કારણે હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. દરેક દેશના નાગરિકો એક પરિવાર છે તેવી ભાવના હંમેશા ભારતમાં જોવા […]

ઓમિક્રોનને લઈને આજથી વિદેશી યાત્રીઓ માટે એરપોર્ટ પર નવા નિયમો લાગૂ – જાણો શું બદલાયા નિયમ

આજથી એરપોર્ટ પર વિદેશી યાત્રીઓ માટે નવા નિયમ લાગૂ કલાકો સુધી જોવી પડશે રાહ   દિલ્હીઃ- દેશભરમાં એમિક્રોનને લઈને સતર્કતા વધારવામાં આવી છે ત્યારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ જેમાં ખાસ કરીને  ઓમિક્રોન વાયરસ ધરાવતા દેશોમાંથી આવતા લોકો માટે કડક નિયમો આજથી એટલે કે 1લી ડિસેમ્બરથી અમલી બન્યા છે જો કે એક વાતની રાહત છે કે  ભારતમાં અત્યાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code