1. Home
  2. Tag "india"

દેશની મોટી ઉપલબ્ધિ- અરબ દેશોને અનાજની નિકાસ કરનાર સૌથી મોટો દેશ બન્યો ભારત ,બ્રાઝિલને પછાળ્યું 

અરબ દેશોને ચીજવસ્તુઓની સપ્લાય કરનારમાં ભારત મોખરે 15 વર્ષ બાદ બ્રાઝિલને આ મામલે ભારતે પછાળ્યું દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે જેણે વ્યાપાર ઘંઘાને ઘણી રીતે અસર કરી છે,કોરોના કારણે બગડતી સપ્લાય ચેઇનને કારણે બિઝનેસ પર ખરાબ અસર પડી છે. ત્યારે હવે આ સમગ્ર સ્થિતિમાં પણભારતે બ્રાઝિલને પછાડીને […]

ન્યૂઝીલેન્ડને પરાસ્ત કરીને ટીમ ઇન્ડિયા ફરીથી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ સ્પોટ પર, ન્યૂઝીલેન્ડ બીજા ક્રમે

ન્યૂઝીલેન્ડને મ્હાત આપીને ટીમ ઇન્ડિયાની સિદ્વિ ફરીથી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ સ્પોટ પર પહોંચી ICCએ ટેસ્ટ રેન્કિંગ બહાર પાડ્યું નવી દિલ્હી: મુંબઇ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને પરાસ્ત કરીને ટીમ ઇન્ડિયાએ ઐતિહાસિક જીત મેળવી લીધી છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ બીજી એક સિદ્વિ હાંસલ કરતા ટેસ્ટ રેન્કિંગમાં ફરીથી ટોચ પર જગ્યા બનાવી લીધી છે. ભારત-ન્યૂઝીલેન્ડની સિરીઝ બાદ ICC […]

ભારતમાં બનવા જઈ રહેલી એકે-203ની આ છે ખાસિયત,દુશ્મનને 300 મીટર દૂરથી કરી શકે ઠાર

ભારતની ખત્તરનાક રાઈફલ દુશ્મનને ઠાર કરવામાં છે સક્ષમ 300 દુર સુધી કરી શકે છે હુમલો દિલ્હી: સંરક્ષણ ક્ષેત્રે ભારત પોતાની ક્ષમતા વધારવા માટે અનેક પ્રયાસો કરી રહ્યું છે. ભારત હવે કેટલાક પ્રકારના હથિયાર ભારતમાં જ બનાવી રહ્યું છે ત્યારે હવે નવી અસોલ્ટ રાઈફલ એકે-203નું ભારતમાં નિર્માણ કરવા જઈ રહ્યું છે. જાણકારી અનુસાર રશિયા આ બાબતે ભારતની […]

ભારતની લોકતાંત્રિક શાસન વ્યવસ્થામાં યુવાનોના મહત્વનો ભાગ ભજવી શકે છેઃ ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ આઝાદીના અમૃત પર્વે આયોજીત યુથ પાર્લામેન્ટ યુવાનો માટે અવિસ્મરણિય અનુભૂતિનું પર્વ બન્યું છે. યુથ પાર્લામેન્ટથી જનહિત સેવા માટે, રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત યુવા પ્રતિનિધિઓ તૈયાર કરવાની અમારી પ્રતિબદ્ધતા છે. તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કર્ણાવતિ યુનિવર્સિટી ખાતે આયોજીત ‘યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા 2021’ના શુભારંભ અવસરે કહ્યું કે, યુથ પાર્લામેન્ટ યુવાશક્તિ માટે મોટી તક […]

ક્રિકેટર મયંક અગ્રવાલે વાનખેડે સ્ટેડિયમમાં બનેલો 34 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

મયંક અગ્રવાલની અનોખી સિદ્ધી વાનખેડે સ્ટેડિયમાં તૂટ્યો 34 વર્ષ જૂનો રેકોર્ડ વર્ષ 1976માં બન્યો હતો રેકોર્ડ મુંબઈ: ક્રિકેટ એક એવી રમત છે કે જેમાં કોઈને કોઈ રેકોર્ડ તો તૂટતા અને બનતા જ રહેતા હોય છે. અનેક પ્રકારના રેકોર્ડ ક્રિકેટ જગતમાં બન્યા છે અને તે તૂટ્યા છે. આવામાં હાલમાં ચાલી રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચમાં […]

ભારતમાં વીજળીની સતત વધતી માંગ, નવેમ્બરમાં વીજ વપરાશ 3.6% વધીને 100.42 અબજ યુનિટ

ભારતમાં વીજ વપરાશ વધ્યો વીજ વપરાશ નવેમ્બરમાં 3.6 ટકા વધીને 100.42 અબજ યુનિટ નોંધાયો તેમાં 3.6 ટકાની વૃદ્વિ નોંધાઇ નવી દિલ્હી: ભારતમાં વધતી વસ્તીની સાથોસાથ મોટા ભાગના ઘરોમાં ઇલેક્ટ્રિસિટી સાધનો વધતા વીજ વપરાશ પણ સતત વધી રહ્યો છે. ભારતનો વીજ વપરાશ નવેમ્બર મહિનામાં 3.6 ટકાની વૃદ્વિ સાથે 100.42 અબજ યુનિટ નોંધાયો છે. વીજ મંત્રાલય અનુસાર […]

મુંબઈ ટેસ્ટઃ ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ દિવસે ભારતે 4 વિકેટ ગુમાવી બનાવ્યાં 221 રન, મયંક અગ્રવાલની સદી

મુંબઈઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અંતિમ અને બીજી મેચનો પ્રારંભ થયો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દિવસના અંતે 4 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યાં હતા. ન્યૂઝીલેન્ડ તરફથી સ્પિનર એજાજ પટેલે ચારેય વિકેટ લીધી હતી. મયંક અગ્રવાલ 246 બોલમાં 120 રન […]

ભારતમાં કોરોના રસીકરણ અભિયાનમાં રસીના ડોઝનો આંકડો 125 કરોડને પાર

  દિલ્હીઃ ભારતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. 24 કલાકમાં 73.67 લાખ વ્યક્તિઓના કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. આમ દેશમાં કોરોનામાં પ્રજાને અત્યાર સુધી 125 કરોડથી વધારે ડોઝ આપીને સુરક્ષિત કરાયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 79.35 કરોડ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષિત કરાયાં છે. […]

ભારતમાં લોકોએ સતર્ક રહેવું જરૂરી! દ.આફ્રિકાથી જયપુર આવેલા 4 લોકો સંક્રમિત

ભારતમાં ઓમિક્રોનની એન્ટ્રી લોકોએ સતર્ક રહેવું જરૂરી સતર્ક રહેશો તો સલામત રહેશો જયપુર: સાઉથ આફ્રિકામાંથી નીકળેલો કોરોનાવાયરસનો નવો પ્રકાર કે જેને લોકો ઓમિક્રોનના નામથી ઓળખે છે તેણે હવે ભારતમાં પણ પોતાની દસ્તક આપી છે. વાત એવી છે ક કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો થયો છે. ભારતમાં પણ ઓમિક્રોનના 2 કેસ સામે આવ્યા […]

મુંબઇ ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાને ઝટકો, આ ત્રણ પ્લેયર્સ થયા પ્લેઇંગ 11માંથી બહાર

નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે અને બીજી ટેસ્ટ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ વચ્ચે ટીમ ઇન્ડિયાને મોટો આંચકો લાગ્યો છે. ઇશાંત શર્મા, રવિન્દ્ર જાડેજા અને અજિંક્ય રહાણે ઇજાગ્રસ્ત થયા હોવાથી તેઓ મુંબઇ ટેસ્ટમાંથી બહાર થઇ ગયા છે. તેઓ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઇ ગયા છે. BCCI સચિવ જય શાહે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code