ભારતમાં કોરોનાનો પોઝિટિવ રેટ 9.28 ટકા, સરકાર અને લોકોની ચિંતામાં વધારો
કોરોનાએ વધારી લોકોની ચિંતા પોઝિટિવ રેટ 9.28 ટકા લોકોએ સતર્ક રહેવું જ પડશે દિલ્હી: કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશમાં સતત વધી રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,41,986 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે 40,895 લોકોએ કોરોનાને માત આપી છે અને છેલ્લા 24 કલાકમાં 285 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. હાલમાં ભારતમાં કુલ 4,72,169 એકટિવ […]