1. Home
  2. Tag "india"

ભારતઃ દર વર્ષે 3.4 મિલિયન ટન પ્લાસ્ટિક વેસ્ટના ઉત્પાદનની સામે માત્ર 30 ટકા જ રિસાયકલ થાય છે

વૈશ્વિક સ્તરે કોઇ પણ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો એની પાછળનું આશય એ ગહન ચિંતન કરવામાં માટેનો છે. તા. 3જી, જુલાઇના રોજ વિશ્વભરમાં પ્લાસ્ટિક ફ્રિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેનો આશય પ્લાસ્ટિકના વધતા જતા પ્રદૂષણ બાબતે જાગૃતિ લાવી પ્લાસ્ટિકના વપરાશને નિયંત્રિત કરવાનો છે. વર્ષ 2008થી દર વર્ષે તા. 3જી, જુલાઇને વર્લ્ડ પ્લાસ્ટિક ફ્રિ […]

ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ હાઈવેનું 70 ટકા કામ પૂર્ણ-કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપી જાણકારી  ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ હાઈવેનું 70 ટકા કામ પૂર્ણ વેપાર, આરોગ્ય, શિક્ષણ અને પર્યટનને વેગ મળશે દિલ્હી :કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રવિવારે કહ્યું કે, ભારત-મ્યાનમાર-થાઈલેન્ડમાંથી પસાર થતા મહત્વકાંક્ષી હાઈવે પ્રોજેક્ટનું 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. ભારત, મ્યાનમાર અને થાઈલેન્ડ લગભગ 1,400 કિલોમીટર લાંબા હાઈવે પર કામ કરી રહ્યા છે. તેના […]

યુરોપની કડકાઈના પગલે ભારતમાં મુસ્લિમ ઘૂસણખોરોનો ધસારો થવાની શક્યતા !

સ્વિડનમાં કુરાન બાળવાની ઘટના, ફ્રાન્સમાં સતત ચાર દિવસથી હિંસા, ઑસ્ટ્રિયામાં મસ્જિદો પર તવાઈ, યુકેમાં ગ્રૂમિંગ ગેંગનો અને મુસ્લિમ કટ્ટરતાના ભયના અહેવાલો, ઈટાલીમાં ખુલ્લામાં નમાઝ પઢવા સામે ખરડો…યુરોપમાં કટ્ટર મુસ્લિમો સામે આકરા પ્રતિબંધો તોળાઈ રહ્યા છે, પરંતુ તે ભારત માટે ચિંતાની સ્થિતિ કેમ છે? (જયવંત પંડયા) યુરોપમાં અત્યારે શું ચાલી રહ્યું છે? શું યુરોપમાં મુસ્લિમોએ અઘોષિત […]

ભારત ડિજીટલ ઈનોવેશનમાં જગતમાં ગ્લોબલ લીડર તરીકે ઉભર્યું છે : કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ

અમદાવાદઃ ભારતની G-20 પ્રેસિડેન્સી હેઠળ જૂલાઈ મહિનામાં ગુજરાતમાં B20 (બિઝનેસ 20) અને G-20 વર્કિંગ ગ્રૂપની બેઠક તેમજ મંત્રી સ્તરની બેઠકો યોજાઈ રહી છે, જેના ભાગરૂપે સુરત ખાતે CII ગુજરાત કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ તેમજ આયુષ મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ‘B20 સુરત મિટ’ પાર્લે પોઈન્ટની હોટેલ મેરિયોટ ખાતે યોજાઈ […]

ફ્રાન્સમાં હિંસા ઉપર કાબુ મેળવા માટે યુરોપિયન ડોકટરે ભારત પાસે મદદ માંગી, યોગીને મોકલવા વિંનતી કરી!

નવી દિલ્હીઃ ફ્રાન્સની રાજધાની પેરિસમાં હિંસાએ ઉગ્રસ્વરૂપ ધારણ કર્યું છે. હાલ ફ્રાન્સમાં દેખાવકારો સુરક્ષા જવાનોને પણ નિશાન બનાવી રહ્યાં છે, એટલું જ નહીં તોડફોડ અને આગચંપીના બનાવોને અંજામ આપીને અરાજગતા ફેલાવી રહ્યાં છે. બીજી તરફ યુરોપિયન ડોક્ટર અને પ્રોફેસરે પેરિસમાં પરિસ્થિતિ ઉપર કાબુ મેળવા માટે કાયદે-વ્યવસ્થાની સ્થિતિ ફરીથી સ્થાપિત થાય તે માટે ભારત પાસે મદદની […]

લેસોથોના રાજદૂતે કહ્યું- નરેન્દ્ર મોદી સમગ્ર વિશ્વના વડાપ્રધાન,કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં ભારતનું યોગદાન પ્રશંસનીય

દિલ્હી:  લેસોથોના હાઈ કમિશનના રાજદ્વારી થબાંગ લિનુસ ખોલુમોએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારત તેની ટેક્નોલોજીને પ્રોત્સાહન આપી રહ્યું છે અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મોટો ફાળો આપી રહ્યું છે. તેઓ ભારતની રાજધાની દિલ્હીમાં બોઈલર એક્સ્પો 2023 ના અવસર પર બોલી રહ્યા હતા. ખોલુમોએ કહ્યું, “હું ખરેખર પ્રભાવિત છું કારણ કે ભારત તેની ટેક્નોલોજી અને તેના લોકોને […]

જાણો ભારતમાં કયા સ્થળોએ વરસાદ દરમિયાન મુસાફરી કરવાનું ટાળવું જોઈએ

વરસાદની ઋતુમાં પર્વતો, નદીઓ અને ધોધનું કુદરતી સૌંદર્ય વધી જાય છે. આ સમય દરમિયાન લોકો ફરવા જાય છે, પરંતુ ઘણીવાર સમસ્યાઓના કારણે આ મજા બગડી જાય છે. જાણો ભારતમાં કયા સ્થળોએ વરસાદ દરમિયાન મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. ઉત્તરાખંડના હિલ સ્ટેશનો: ભારતના પ્રખ્યાત પર્યટન સ્થળ મસૂરી, નૈનીતાલ, ઋષિકેશ ઉત્તરાખંડમાં હિલ સ્ટેશનોના ગઢમાં હાજર છે. આ રાજ્યના […]

દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધીને 704 અને મેડિકલની સીટો વધીને 1.07 લાખ થઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (એનબીઇએમએસ)માં 42મા સ્થાપના દિવસની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગ્રે રાજ્ય મંત્રી પ્રો.એસ.પી.સિંઘ બઘેલ, નીતિ આયોગના સભ્ય, આરોગ્ય ડો.વી.કે.પૌલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. દેશમાં મેડિકલ કૉલેજો 387થી વધીને 704 થઈ છે, જેમાં આ વર્ષે 52 નવી કૉલેજોનો ઉમેરો થયો છે, જે પોતાનામાં […]

સરહદ પરની સ્થિતિ ભારત અને ચીન વચ્ચેના સંબંધોની સ્થિતિ નક્કી કરશે – એસ.જયશંકર

દિલ્હી : વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે કહ્યું હતું કે, પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ત્રણ વર્ષથી ચાલી રહેલા સૈન્ય અવરોધ વચ્ચે સરહદ પરની સ્થિતિ ભારત અને ચીન વચ્ચેના સંબંધોની સ્થિતિ નક્કી કરશે. જયશંકરે અહીં ચર્ચા સત્રમાં કહ્યું, ” આજે સરહદ પર સ્થિતિ હજુ પણ અસામાન્ય છે.” યુએસ સાથેના સંબંધો પર તેમણે વડા […]

બાળકો ઉપર સશ્સત્ર સંઘર્ષની અસર પરના સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં ભારતને રાહત

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ‘બાળકો પર સશસ્ત્ર સંઘર્ષની અસર’ રિપોર્ટમાંથી ભારતનું નામ હટાવી દીધું છે. એન્ટોનિયો ગુટેરેસનું કહેવું છે કે, ભારતે આ દિશામાં ઘણા પગલાં લીધા છે, જેના પછી ત્યાંની સ્થિતિમાં સુધારો થયો છે. ગયા વર્ષે એન્ટોનિયો ગુટેરેસે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે ભારત સરકાર અને તેમના વિશેષ પ્રતિનિધિ વચ્ચે વાતચીત ચાલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code