1. Home
  2. Tag "india"

ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સ ઇકોસિસ્ટમને મફત જાહેર હિત તરીકે વિકસાવાઈ

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ  વીડીયો સંદેશ દ્વારા ભારતના G20 પ્રેસિડન્સી હેઠળ નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની પ્રથમ બેઠકને સંબોધન કર્યું હતું. પીએમએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની G20 પ્રેસિડેન્સી હેઠળ આ પ્રથમ પ્રધાન-સ્તરનો સંવાદ છે અને ફળદાયી બેઠક માટે તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. વર્તમાન સમયમાં વિશ્વને જે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે […]

સંકટગ્રસ્ત વિશ્વમાં ભારત ભવિષ્યની આશા બની રહ્યું છે,બિલ ગેટ્સે દેશની સિદ્ધિઓની પ્રશંસા કરી

દિલ્હી:માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ બિલ ગેટ્સે તેમના બ્લોગ ‘ગેટ્સ નોટ્સ’માં જણાવ્યું હતું કે,ભારત ભવિષ્ય માટે આશા રાખે છે અને દેશે સાબિત કર્યું છે કે જ્યારે વિશ્વ અનેક સંકટોનો સામનો કરી રહ્યું છે ત્યારે પણ ભારત મોટી સમસ્યાઓને  એક જ વારમાં ઉકેલી શકે છે. બિલ ગેટ્સે કહ્યું કે તેઓ માને છે […]

ગ્રીન એનર્જીમાં આત્મનિર્ભર બનશે ભારત,સરકારે ગ્રીન ડેવલપમેન્ટની દિશામાં લીધા ઘણા નિર્ણયો – પીએમ મોદી 

દિલ્હી:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે,સરકાર ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં ટકાઉ વિકાસ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.પીએમ મોદીએ કહ્યું કે હરિયાળી વિકાસ તરફ ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં ઇથેનોલ મિશ્રણ, પીએમ કુસુમ યોજના, સૌર ઉત્પાદનને પ્રોત્સાહિત કરવું, રૂફટોપ સોલાર યોજના, કોલ ગેસિફિકેશન, ઇવી બેટરી સ્ટોરેજનો સમાવેશ થાય છે. પીએમએ કહ્યું કે,આ વર્ષના બજેટમાં ગ્રીન […]

વર્લ્ડ કપ સેમીફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે મહાજંગ,ભારતની પ્રતિષ્ઠા દાવ પર!

મુંબઈ:ICC T20 મહિલા વર્લ્ડ કપ 2023માં આજે (23 ફેબ્રુઆરી) પ્રથમ સેમિફાઇનલ મેચ રમાશે, જેમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સાથે ટકરાશે.આ સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રમાશે.આ મેચમાં ભારતીય ટીમની વિશ્વસનીયતા દાવ પર લાગશે.તે ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઇનલમાં સ્થાન મેળવવાના ઇરાદા સાથે ઉતરશે. ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ માટે આ સેમી ફાઈનલ મેચ આસાન રહેવાની નથી, કારણ કે T20માં […]

વૈશ્વિક પડકારોનો સામનો કરવા સહયોગી પ્રયાસોને ભારત મહત્વ આપે છેઃ અનુરાગસિંહ ઠાકુર

નવી દિલ્હીઃ 2જી G20 ફાઇનાન્સ અને સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ (FCBD) મીટિંગનો માહિતી અને પ્રસારણ તથા યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય પ્રધાન અનુરાગ સિંહ ઠાકુરની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો.  G20 ઈન્ડિયન પ્રેસિડેન્સી હેઠળ પ્રથમ G20 નાણાં પ્રધાનો અને સેન્ટ્રલ બેંક ગવર્નરો (FMCBG) મીટિંગ બેંગલુરુ, કર્ણાટકમાં 24 થી 25 ફેબ્રુઆરીના રોજ સુનિશ્ચિત થયેલ છે. G20 FMCBG મીટીંગ […]

ભારત અને ગુયાના વચ્ચે હવાઈ સેવા કરારને મંજૂરી

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત સરકાર અને કો-ઓપરેટિવ રિપબ્લિક ઓફ  સરકાર ગુયાના વચ્ચે હવાઈ સેવા કરાર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી હતી. હવાઈ સેવા કરાર પક્ષકારો વચ્ચે રાજદ્વારી નોંધોના વિનિમય પછી અમલમાં આવશે જે પુષ્ટિ કરશે કે દરેક પક્ષે આ કરારના અમલમાં પ્રવેશ માટે જરૂરી આંતરિક પ્રક્રિયા પૂર્ણ કરી છે. ગુયાનામાં […]

PM મોદી માર્ચમાં 40 દેશોના મંત્રીઓ સાથે કરશે વાતચીત,રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા ભારત બનાવી શકે છે ફોર્મ્યુલા 

દિલ્હી:ભારતમાં આ વર્ષે માર્ચ મહિનો રાજદ્વારી દૃષ્ટિકોણથી ખૂબ જ ખાસ રહેવાનો છે. એક તરફ જ્યાં દિલ્હી જી-20 સમિટની યજમાની કરશે તો બીજી તરફ ચાર દેશોના વિદેશ મંત્રીઓ 3 માર્ચે મળવાના છે.આ બેઠકોમાં 40 દેશોના મંત્રીઓ ભાગ લેશે.જોકે યુક્રેન આમાં સામેલ નથી, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રશિયાના બહાને તેના પર ચર્ચા કરવામાં આવશે.તે […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધની વચ્ચે ભારતને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી

દિલ્હી:રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથેના તેમના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા પર દેશને સંબોધિત કરી રહ્યા છે.રાજધાની મોસ્કોમાં ગોસ્ટિવની ડ્વોર હોલમાં પોતાના ભાષણ દરમિયાન પુતિને કહ્યું કે નાઝી ધમકીઓ સામે સતત લડી રહેલું રશિયા યુક્રેનમાં ‘સ્પેશિયલ ઓપરેશન’ ચલાવી રહ્યું છે.પુતિને તેમના ભાષણમાં ભારતનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે રશિયા ભારત સાથે તેના સહયોગ અને […]

નેપાળઃ 20 કિડની ડાયાલિસિસ મશીનો ભારતે સોંપ્યાં, નેપાળના તમામ જિલ્લામાં 940 એમ્બ્યુલન્સનું વિતરણ

નવી દિલ્હીઃ ભારતના રાજદૂતે 20 કિડની ડાયાલિસિસ મશીનો (KDMs)નો પ્રથમ હપ્તો નેપાળને સોંપ્યો હતો. નેપાળ સરકારના આરોગ્ય અને વસ્તી મંત્રી, પદમ ગિરીને આ મશીનો ભેટમાં અપાયા હતા. આ 20 KDMs એવા 200 મશીનોમાંથી પ્રથમ છે, જેની ભારત સરકાર દ્વારા નેપાળ સરકારને ભેટમાં આપવામાં આવી છે. એકમોમાં તમામ સંબંધિત સાધનોનો સમાવેશ થાય છે. બાકીનો સામાન ટૂંક […]

સંકલ્પ દિવસે પીઓકેને ભારતમાં સામેલ કરવા માટે સંકલ્પ કરવાની સાથે મંથન કરવુ જરુરી

અમદાવાદઃ પીઓકે ઉપર પાકિસ્તાને વર્ષ 1947થી ગેરકાયદે કબજો કર્યો છે, છેલ્લા કેટલાક વર્ષોથી પીઓકેની જનતા ઉપર સરકાર અને આર્મીએ અત્યાચાર ગુજાર્યો હતો. બીજી તરફ પાકિસ્તાન પીઓકેની જમીનનો આતંકવાદી પ્રવૃતિનો ઉપયોગ કરી રહી છે. અનેક અત્યાચારોથી ત્રાસી ગયેલી પીઓકેની જનતા હવે ભારત સાથે જોડાવવાની માંગણી કરી રહ્યું છે. સમગ્ર જમ્મુ-કાશ્મીર ભારતનો અંગ છે અને રહેશે, જેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code