1. Home
  2. Tag "india"

ભારતમાં એક વર્ષમાં 5426 વાહનો સ્ક્રેપ થયાં, ગુજરાતમાં 1070 વાહનો ભંગારમાં ફેરવાયાં

દેશમાં 67 કોમર્શિયલ વાહનો ભંગાલમાં ફેરવાયાં પ્રદુષણ અટકાવવા કેન્દ્ર સરકારના પ્રયાસો સૌથી વધારે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં વાહનો સ્ક્રેપ થયાં નવી દિલ્હીઃ પ્રદુષણ ઘટાડવા માટે સરકાર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન જૂના વાહનોને સ્ક્રેપમાં મોકલી આપવાની યોજના ઉપર કામગીરી કરવામાં આવી રહી છે. એક વર્ષના સમયગાળામાં રજિસ્ટર્ટ વ્હીકલ સ્ક્રેપીંગ ફેસીલીટીઝ (આરવીએસએફએસ) ખાતે 5426 […]

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે નાગપુરમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે

દિલ્હી:ભારતીય ટીમ આજથી (9 ફેબ્રુઆરી) ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ શરૂ કરવાની છે.બંન્ને ટીમો વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમાવાની છે, જેની પ્રથમ મેચ નાગપુરમાં સવારે 9.30 વાગ્યાથી રમાશે.આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને આઈસીસી રેન્કિંગના સંદર્ભમાં ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિરીઝ માટે રોહિત શર્મા ભારતીય સુકાની છે, જ્યારે કેએલ […]

દેશના 238 શહેરોમાં 5જી સેવાઓ હાલમાં કાર્યરત

નવી દિલ્હીઃ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સએ દેશમાં 1લી ઓક્ટોબર 2022થી 5G સેવાઓ પ્રદાન કરવાનું શરૂ કર્યું છે. 31મી જાન્યુઆરી 2023 સુધીમાં, 238 શહેરોમાં 5G સેવાઓ શરૂ કરવામાં આવી છે જે તમામ લાયસન્સ સેવા વિસ્તારોમાં વિતરિત કરવામાં આવી છે. તેમ રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે લોકસભામાં જણાવ્યું હતું. એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારે રોલઆઉટ જવાબદારીઓ દ્વારા […]

વર્ષ 2022માં 6.19 મિલિયન વિદેશી પ્રવાસીઓ ભારતમાં આવ્યાઃ જી. કિશન રેડ્ડી

અમદાવાદઃ પ્રવાસન મંત્રાલય દ્વારા આયોજિત G20 હેઠળ 1લી ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગનું ઉદઘાટન સત્ર આજે સવારે ગુજરાતના કચ્છના રણ ખાતે યોજાયું હતું. ઉદ્ઘાટન સત્રને કેન્દ્રીય પ્રવાસન, સંસ્કૃતિ અને DoNER મંત્રી  જી. કિશન રેડ્ડી, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી દ્વારા સંબોધિત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી જી.કે રેડ્ડીએ જણાવ્યું હતું કે પ્રવાસન […]

ભૂકંપગ્રસ્ત તૂર્કી-સિરીયામાં ભારતે દવાઓ સહિત 108 ટનથી વધારે જરુરી સાધન સામગ્રી મોકલાવી

નવી દિલ્હીઃ તૂર્કિમાં આવેલા વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં સાત હજારથી વધારે લોકોના મૃત્યુ થયાં છે. જ્યારે સિરિયામાં પણ ભૂકંપની ભારે તબાહી સર્જાઈ છે. દુનિયાના અનેક દેશોએ બંને દેશોને મદદ માટે તૈયારીઓ દર્શાવી છે. જ્યારે ભારતે રાહત-બચાવની કામગીરી માટે એનડીઆરએફની ટીમ તથા તબીબોની ટીમો જરુરી દવા અને અન્ય વસ્તુઓ સાથે તુર્કી પહોંચી છે. તેમજ હજુ વધારે […]

સરકારી હોસ્પટલોમાં ઈન્ટિગ્રેટિવ મેડિસિન સેન્ટર ખોલાશે : ડો. માંડવિયા

નવી દિલ્હીઃ દેશની જનતાને મફતમાં યોગ્ય સારવાર મળી રહે તેમ જ મોંઘી દવાઓ ઓછી કિંમતમાં મળી રહે તેવા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન તમામ સરકારી હોસ્પિટલોમાં ઇન્ટિગ્રેટિવ મેડિસિન સેન્ટર ખોલવામાં આવશે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે સરકાર દેશભરની તમામ સરકારી હોસ્પિટલોમાં ઈન્ટિગ્રેટિવ મેડિસિન સેન્ટર ખોલશે. આ કેન્દ્રો આયુર્વેદ અને આધુનિક દવા બંનેનો […]

એક સાથે આઝાદ થયેલા ભારત અને પાકિસ્તાનની સ્થિતિ વિપરીત, ભારત આર્થિક રીતે મજબુત બન્યું જ્યારે પાકિસ્તાન કંગાળ બન્યું

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન 75 વર્ષ પહેલા એક સાથે આઝાદ થયાં હતા. ભારતે વિકાસનો માર્ગ અપનાવ્યો હતો જ્યારે બીજી તરફ પાકિસ્તાને ભારતને બરબાદ કરવાની મેલી મુરાદ સાથે આતંકવાદને પ્રોત્સાહન આપ્યું હતું. પાકિસ્તાનમાં હાલ અનેક ખુંખાર આતંકવાદીઓ અને આતંકી તાલીમ કેમ્પ ધમધમી રહ્યાં છે. આ આતંકવાદીઓને ભારતમાં મોકલીને આતંકી કૃત્યોને અજામ આપવામાં આવતો હતો. ભારત […]

11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના કેટલાક પેટ્રોલ પંપ ઉપર 20 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ પેટ્રોલનું વેચાણ

નવી દિલ્હીઃ બાયો ફ્યુઅલના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મોટી પહેલ કરવામાં આવી છે. દેશના 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પસંદગીના પેટ્રોલ પંપો પર 20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગ પેટ્રોલ (E-20)નું છૂટક વેચાણ શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં આ પેટ્રોલનું વેચાણ 15 શહેરોમાં શરૂ કરવામાં આવ્યું છે. આગામી બે વર્ષમાં દેશભરમાં E-20 પેટ્રોલનું વેચાણ શરૂ થશે. […]

ભારતમાં કોવિડ-19 કાબુમાં, અત્યાર સુધીમાં 92 કરોડ કોરોના ટેસ્ટ કરાયાં

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના ઉપર સરકારે કાબુ મેળવ્યો છે, બીજી તરફ રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં કોરોનાની રસીના 221 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે. બીજી તરફ કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે અત્યાર સુધીમાં કુલ 91.64 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા છે. સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં કોવિડ 19 ઉપર […]

ભારતને મળશે S-400 મિસાઈલની ત્રીજી રેજિમેન્ટ,જાણો કેટલી વધશે તેની તાકાત

દિલ્હી:રશિયા S-400 મિસાઈલ સિસ્ટમની ત્રીજી રેજિમેન્ટ ભારતને આપવા જઈ રહ્યું છે.એક રેજિમેન્ટમાં આઠ પ્રક્ષેપણ છે.એટલે આઠ લોન્ચિંગ ટ્રક.દરેક ટ્રકમાં ચાર લોન્ચર ફીટ કરવામાં આવ્યા છે.એટલે કે તેમાંથી ચાર મિસાઈલ નીકળે છે.એક રેજિમેન્ટમાં કુલ મળીને 32 મિસાઇલો છે.એટલે કે, એક રેજિમેન્ટ કોઈપણ સમયે 32 મિસાઈલ છોડી શકે છે.ભારત પાસે આવી ત્રણ રેજિમેન્ટ આવ્યા બાદ દેશની રાજધાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code