1. Home
  2. Tag "india"

ભારતને મળશે S-400 મિસાઈલની ત્રીજી રેજિમેન્ટ,જાણો કેટલી વધશે તેની તાકાત

દિલ્હી:રશિયા S-400 મિસાઈલ સિસ્ટમની ત્રીજી રેજિમેન્ટ ભારતને આપવા જઈ રહ્યું છે.એક રેજિમેન્ટમાં આઠ પ્રક્ષેપણ છે.એટલે આઠ લોન્ચિંગ ટ્રક.દરેક ટ્રકમાં ચાર લોન્ચર ફીટ કરવામાં આવ્યા છે.એટલે કે તેમાંથી ચાર મિસાઈલ નીકળે છે.એક રેજિમેન્ટમાં કુલ મળીને 32 મિસાઇલો છે.એટલે કે, એક રેજિમેન્ટ કોઈપણ સમયે 32 મિસાઈલ છોડી શકે છે.ભારત પાસે આવી ત્રણ રેજિમેન્ટ આવ્યા બાદ દેશની રાજધાની […]

લઘુમતીઓને રહેવા માટે ભારત બન્યો સૌથી શ્રેષ્ઠ દેશ – આ મામલે UAE ને પણ પછાળ્યું

અલ્પસંખ્યકો માટે ભારત બેસ્ટ દેશ આ  બાબતમાં યુએઈપણ પાછળ દિલ્હીઃ- ભારત દેશમાં અલ્પસંખ્યકો શાંતિથી રહી શકે છે કેન્દ્રની સરકાર અલ્પસંખ્યકો માટે અનેક સારા પગલાઓ લઈ રહી છે, પીએમ મોદીના અથાગ પ્ર.ત્નો હેઠળ સૌ કોઈ  હળીમળીને રહેતા હોય છે ત્યારે હવે વિશ્વ સ્તરે પણ લઘુમતિઓને રહેવા માટે ભારત શ્રેષ્ઠ દેશ તરીકે આગળ જોવા મળે છે. યુએઈ […]

ઓટો સેક્ટરમાં જાપાનને પાછળ પાડી ભારત ત્રીજા ક્રમે પહોંચ્યું: નીતિન ગડકરી

9 લાખ જૂના સરકારી વાહનોને સ્ક્રેપમાં મોકલાશે આગામી સમયમાં 50 લાખ ગાડીઓ સ્ક્રેપ થશે આ વાહનોની કેટલીક વસ્તુઓનો અન્ય નિર્માણ કાર્યમાં થશે ઉપયોગ માર્ગો બનાવવા માટે જૂના ટાયરોનો ઉપયોગ થશે નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ઓટો સેક્ટરમાં હવે ભારત ત્રીજા ક્રમે પહોંચ્યું છે. જાપાનને પાછળ પાડીને ભારત આગળ વધ્યું […]

બે વર્ષમાં ઈ-વાહનોની કિંમત પેટ્રોલ વાહનો બરાબર થઈ જશેઃ નીતિન ગડકરી

દિલ્હી-મુંબઈ હાઈવે પર 670 સ્થળો પર ચાર્જિંગ પોઈન્ટ ઉભા કરાશે આગામી દિવસોમાં ટ્રેનોની જેમ બસો પણ દોડશે હાલના સમયમાં દેશમાં 30 કરોડ ઓટોમોબાઈલ વાહન નવી દિલ્હીઃ સરકાર સતત ઈલેક્ટ્રીક અને હાઈબ્રિડ વાહનો ઉપર ફોકસ કરી રહી છે અને આગામી બે વર્ષની અંદર ઈલેક્ટ્રીક વાહનોની કિંમત પેટ્રોલ વાહનો બરાબર થઈ જશે, તેવો આશાવાદ કેન્દ્રીય માર્ગ પરિવહન […]

તુર્કી સાથે ઉભું છે ભારત,મદદ કરવા માટે તૈયાર:પીએમ મોદી  

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીમાં આવેલા ભયાનક ભૂકંપ પર શોક વ્યક્ત કર્યો છે.પીએમ મોદીએ કહ્યું કે તુર્કીમાં ભૂકંપના કારણે થયેલા મૃત્યુ અને જાનમાલના નુકસાનથી તેઓ દુખી છે.શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના, ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના.ભારત તુર્કીના લોકો સાથે એકતામાં ઊભું છે અને આ દુર્ઘટનાનો સામનો કરવા માટે તમામ શક્ય મદદ કરવા તૈયાર છે. તુર્કી અને […]

કેનેડાના વિદેશ મંત્રી આજથી બે દિવસીય ભારતની મુલાકાતે આવશે

દિલ્હી:કેનેડાના વિદેશમંત્રી મેલાની જોલી તેમના ભારતીય સમકક્ષ એસ. જયશંકર સાથે વ્યાપક વાટાઘાટો કરવા માટે તે આજથી ભારતની બે દિવસીય મુલાકાત શરૂ કરશે. અધિકારીઓએ જણાવ્યું કે,સોમવારે સાંજે બંને વિદેશ મંત્રીઓ વચ્ચે વાતચીત થશે.તેમણે કહ્યું કે,દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા ઉપરાંત, બંને દેશો ભારત-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી સૈન્ય શક્તિ પર વધતી વૈશ્વિક ચિંતાની પૃષ્ઠભૂમિમાં આ ક્ષેત્રમાં સહકાર પર […]

પાકિસ્તાન-ચીન સિવાયના અન્ય પડોશી દેશો માટે ભારતે રૂ. 2 હજાર કરોડની વધારેની કરી ફાળવણી

નવી દિલ્હીઃ શ્રીલંકા, અફઘાનિસ્તાન અને નેપાળ જેવા દેશોમાં કોવિડ-19 બાદ આર્થિક મુશ્કેલી ઉભી થઈ હતી. બીજી તરફ પડોશી પહેલાને માનતુ ભારત હંમેશા પડોસી દેશોને મદદ કરવા તૈયાર રહે છે અને જરુર હોય ત્યારે દવાઓ, અનાજ અને આર્થિક સહાય સહિતની મદદ પુરી પાડવામાં આવે છે. દરમિયાન આગામી વર્ષને ધ્યાનમાં રાખીને ભારતે પાકિસ્તાન અને ચીનને બાદ કરતા […]

ભારતઃ ઇથેનોલ મિશ્રણ-જૈવઇંધણને કારણે 318 લાખ મેટ્રિક ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરીના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. દરમિયાન બેંગલુરુ ખાતે ઇન્ડિયા એનર્જી સપ્તાહ 2023નું ઉદ્ઘાટન કરશે. ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ અને જૈવઇંધણ (બાયોફ્યુઅલ) કાર્યક્રમ હેઠળ છેલ્લાં આઠ વર્ષ દરમિયાન મળેલી સિદ્ધિઓએ માત્ર ભારતની ઉર્જા સુરક્ષામાં વધારો નથી કર્યો, પરંતુ તેના પરિણામે 318 લાખ મેટ્રિક ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો થયો છે અને લગભગ 54,000 […]

ભારતે વિવિધ દેશો પાસેથી રૂ. 40 હજાર કરોડથી વધુની કિંમતના રક્ષા હથિયારોની ખરીદી કરી

નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારત યોજના હેઠળ હવે દેશમાં જ સૈન્ય હથિયારો બનાવવામાં આવી રહ્યાં છે.  તેજસ ફાઈટર જેટ, અર્જુન ટેંક, આકાશ મિસાઈલ, એસ્ટ્રા મિસાઈલ જેવા મોટા હથિયારોનું ભારતમાં જ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં તેજસ ફાઈટર જેટ સહિતના હથિયારોની ખરીદી માટે દુનિયાના અનેક દેશોએ રસ દાખવ્યો છે. બીજી તરફ ભારત સરકાર દ્વારા […]

આર્થિક સ્થિરતા જાળવી રાખવા માટે બેકીંગ ક્ષેત્ર અને ખાનગી બેંકો પર નજરઃ RBI

નવી દિલ્હીઃ દેશની રાષ્ટ્રીયકૃત, સહકારી અને ખાનગી બેંકો દ્વારા કેટલાક ઉદ્યોગપતિઓને કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યાં વિના કરોડોની લોન આપવામાં આવતી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. દરમિયાન ભારતીય રીઝર્વ બેંકે કહ્યું છે કે, આર્થિક સ્થિરતા જાળવી રાખવા માટે બેકીંગ ક્ષેત્ર અને ખાનગી બેંકો પર સતત નજર રાખવામાં આવી રહી છે. રીઝર્વ બેંકે કહ્યું છે કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code