1. Home
  2. Tag "india"

દેશમાં 2023ના અંત સુધીમાં 200 વંદે ભારત ટ્રેન દોડતી કરાશેઃ રેલવે મંત્રી દર્શના જરદોશ

સુરતઃ ગાંધીનગર-મુંબઈ અને ત્યાર બાદ દેશના અન્ય સ્થળોએ શરૂ કરાયેલી વંદે ભારત ટ્રેનને પ્રવાસીઓ તરફથી સારોએવો પ્રતિસાદ મળ્યા બાદ હવે આ વર્ષના અંત સુધીમાં એટલે કે, 2023ના ડિસેમ્બર મહિના સુધીમાં દેશમાં વધુ 200 જેટલી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. એવો સંકેત રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે આપ્યો હતો.આ સાથે તેમણે સમગ્ર ભારતમાં 400 વંદે […]

દેશમાં કોરોનાના 228 કેસ નોંધાયાં, 275 દર્દીઓ સાજા થયાં

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.01 ટકા રસીના અત્યાર સુધીમાં 220 કરોડથી વધારે ડોઝ અપાયા 42 કરોડ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી નવી દિલ્હીઃ ચીન સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાએ માથુ ઉચક્યું છે. ભારત સરકારે પણ કોરોનાની સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કર્યું છે. દરમિયાન દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 228 પોઝિટિવ કેસ મલી આવ્યાં હતા. […]

ભારત આ મહિનાથી એશિયન પેસિફિક પોસ્ટલ યુનિયનનું નેતૃત્વ સંભાળશે

નવી દિલ્હીઃ ભારત આ મહિનાથી એશિયન પેસિફિક પોસ્ટલ યુનિયન (APPU) નું નેતૃત્વ સંભાળશે. તેનું મુખ્ય મથક બેંગકોક, થાઈલેન્ડમાં છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર 2022 દરમિયાન બેંગકોકમાં આયોજિત 13મી APPU કોંગ્રેસ દરમિયાન યોજાયેલી સફળ ચૂંટણીઓને પગલે ડાક સેવા બોર્ડના પૂર્વ સભ્ય ડૉ. વિનય પ્રકાશ સિંઘ 4 વર્ષના કાર્યકાળ માટે માટે એશિયન પેસિફિક પોસ્ટલ યુનિયન (એપીપીયુ) એ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં 32 […]

ભારત આગામી વર્ષોમાં વૈશ્વિક ભૂમિકા ભજવવા પ્રતિબદ્ધ: જિતેન્દ્ર સિંહ

નાગપુરઃ ભારત આગામી વર્ષોમાં વૈશ્વિક ભૂમિકા ભજવવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા માટે વૈશ્વિક ધોરણો પ્રમાણે જીવવા માટે કટિબદ્ધ છે. તેમ કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું હતું. નાગપુર (મહારાષ્ટ્ર) ખાતે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ ખાતે ઉપસ્થિત રહેલા વિજ્ઞાન અને ટેકનોલોજી અને પૃથ્વી વિજ્ઞાનના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું […]

કોરોનાને લઈને ભારત એલર્ટ, 24 કલાકમાં 2 લાખથી વધુ કોવિડ ટેસ્ટ થયા

દિલ્હી:કોરોનાની નવી લહેરને કારણે ચીનથી આવી રહેલી તસવીરો ડરામણી છે.આ દરમિયાન, ભારતમાં કોરોના કેસની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 175 નવા કેસ નોંધાયા છે.સમગ્ર દેશમાં કોરોનાનો દૈનિક હકારાત્મકતા દર હાલમાં 0.09% છે જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 0.12% છે.કોરોના વાયરસ સામેના દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.11 કરોડ રસીના ડોઝ (95.13 કરોડ સેકન્ડ […]

ભારતઃ કોલસાના ઉત્પાદનમાં 16.39 ટકાનો વધારો, 608 મેટ્રીકટન ઉત્પાદન

નવી દિલ્હીઃ ભારતના કોલસાના ઉત્પાદને એપ્રિલ-ડિસેમ્બર 2022 દરમિયાન 16.39 ટકાની પ્રભાવશાળી વૃદ્ધિ નોંધાવી છે જે 607.97 MT સુધી પહોંચી છે. નાણાકીય વર્ષ 2020ના સમાન સમયગાળા દરમિયાન કોલસાનું ઉત્પાદન 522.34 મેટ્રિક ટન હતું. કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) એ FY22 ના સમાન સમયગાળા દરમિયાન 413.63 MT કોલસા ઉત્પાદનની સામે FY2023 ના ડિસેમ્બર સુધીમાં 79.05 MT કોલસાનું ઉત્પાદન […]

હવામાન વિભાગે આગામી 4-5 દિવસ માટે ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડીની આગાહી કરી

દિલ્હી:ભારતીય હવામાન વિભાગે આગામી 4-5 દિવસ માટે ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડીની આગાહી કરી છે.ધુમ્મસ અને વાદળછાયા દિવસના કારણે મંગળવારે પંજાબના મોટાભાગના ભાગો, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને બિહારના ભાગોમાં ઠંડીનો અનુભવ થયો હતો, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. IMDની આગાહી મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી શીત લહેર યથાવત રહેશે.આ […]

અફઘાનિસ્તાને પાકિસ્તાનને દર્પણ બતાવ્યું, ભારત-પાકિસ્તાનના 1971 યુદ્ધનો ફોટો શેર કર્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે અફઘાન તાલિબાનને ધમકી આપી હતી. તેમણે કહ્યું કે, જો તે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ને પાકિસ્તાનમાં હુમલાઓ કરતા નહીં રોકે તો અમે અફઘાનિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને મારી નાખીશું. આનો જવાબ અફઘાન તાલિબાનના નાયબ વડા પ્રધાન અહેમદ યાસિરે ખૂબ જ આકરા શબ્દોમાં આપ્યો છે. યાસિરે 1971માં ભારતના હાથે પાકિસ્તાની સેનાની હાર અને આત્મસમર્પણનો […]

સરહદ પર વિરોધીઓના પડકારોને નિષ્ફળ બનાવવાની ભારત પાસે સંપૂર્ણ ક્ષમતાઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અરુણાચલ પ્રદેશના પ્રવાસે હતા. તવાંગ વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે 9 ડિસેમ્બરે થયેલી અથડામણ પછી સંરક્ષણ પ્રધાન અરુણાચલ પ્રદેશની તેમની પ્રથમ મુલાકાતે હતા. આ દરમિયાન રક્ષા મંત્રીએ સિયાંગમાં કહ્યું કે, ભારત દેશની સરહદ પર વિરોધીઓના પડકારોને નિષ્ફળ બનાવવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. રાજનાથ સિંહે કહ્યું કે ભારત ક્યારેય […]

અમૃતકાળમાં ભારતને આધુનિક વિજ્ઞાનની વિશ્વની સૌથી મોટી પ્રયોગશાળા બનાવવી છેઃ PM મોદી

નવી દિલ્હીઃ અમૃત કાલમાં ભારતને આધુનિક વિજ્ઞાનની વિશ્વની સૌથી અદ્યતન પ્રયોગશાળા બનાવવાના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું હતું. PM મોદીએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટી (RTMNU) ના અમરાવતી રોડ કેમ્પસમાં આયોજિત વિજ્ઞાન કોંગ્રેસનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને આ પ્રસંગ્રે કહ્યું હતું કે, “આગામી 25 વર્ષમાં ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code