રોજગાર મેળાઃ 10 લાખ કર્મચારીઓના ભરતી અભિયાનનો પીએમ મોદી પ્રારંભ કરશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ઓક્ટોબરના રોજ સવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા – 10 લાખ કર્મચારીઓની ભરતી ઝુંબેશની શરૂઆત કરશે. સમારોહ દરમિયાન, 75,000 નવા નિમણૂક પામેલાઓને નિમણૂક પત્રો આપવામાં આવશે. આ પ્રસંગે PM મોદી નવા નિયુક્ત પામેલાઓને પણ સંબોધિત કરશે. યુવાનો માટે નોકરીની તકો પૂરી પાડવા અને નાગરિકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે પીએમની […]


