1. Home
  2. Tag "india"

દિવાળીમાં દિવો પ્રગટાવતા પહેલા જાણો કેટલીક ધાર્મિક માન્યતાઓ…

નવી દિલ્હીઃ કાર્તિક મહિનાની અમાવાસ્યા પર દીપાવલીનો તહેવાર ઉજવવામાં આવે છે, 5 દિવસ સુધી ચાલનાર આ તહેવારને હિન્દુઓનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. દશેરા પછી જ ઘરોમાં દિવાળીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. એવું કહેવાય છે કે દીપાવલીના દિવસે, શ્રી રામ, માતા સીતા અને તેમના નાના ભાઈ લક્ષ્મણ સાથે, 14 વર્ષનો વનવાસ પસાર કરીને […]

નાણાકીય વર્ષ 2022-23 માં ભારતીય અર્થવ્યવસ્થા 7 ટકાના દરે વધવાનું અનુમાનઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મુખ્ય અર્થવ્યવસ્થાઓમા ચાલી રહેલી મંદી, કોમોડિટીની કિમતોમાં વૃદ્ધિ અને નાણાકીય સ્થિતિને કારણે અર્થવ્યવસ્થા માટે મુખ્ય નકારાત્મક જોખમો પર ચિંતા વ્યક્ત કરી હતી. વોશિંગટન ડીસી સ્થિત  IMF હેડ ક્વાર્ટરમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા અને નાણાકીય સમિતિની બેઠકને સંબોધિત કરતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે, વૈશ્વિક અવરોધો હોવા છતાં ભારતીય અર્થવ્યવસ્થા […]

ભારત-પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોને મોટો ફટકો,આટલા વર્ષો સુધી સિરીઝ રમવી અશક્ય

મુંબઈ:ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ સિરીઝની રાહ જોઈ રહેલા ચાહકો માટે એક મોટા ચોંકાવનારા સમાચાર આવ્યા છે.બંને ટીમો વચ્ચે છેલ્લા દસ વર્ષથી કોઈ દ્વિપક્ષીય સિરીઝ નથી થઈ. પરંતુ હવે આગામી પાંચ વર્ષ સુધી પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ સિરીઝ યોજવી શક્ય નથી. હકીકતમાં, BCCI દ્વારા 2023-2027 સુધી તમામ રાજ્ય સંગઠનોને મોકલવામાં આવેલા ફ્યુચર ટૂર […]

ડોપિંગ વિરોધી કાયદો તમામ સ્તરે સ્વચ્છ રમત માટે ભારતના મજબૂત સંકલ્પની અભિવ્યક્તિ છેઃ અનુરાગ સિંહ ઠાકુર

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે નવી દિલ્હીમાં ત્રણ દિવસીય “WADA એથલીટ બાયોલોજિકલ પાસપોર્ટ (ABP) સિમ્પોસિયમ-2022”ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું. આ સિમ્પોઝિયમનું આયોજન નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) અને નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી (NDTL) દ્વારા કરવામાં આવી રહ્યું છે. રમતગમત સચિવ સુજાતા ચતુર્વેદી, ડીજી નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી રિતુ સૈન, […]

ભારતે હાઇડ્રોજન-બાયોઇંધણ મારફતે કાર્બન ઉત્સર્જન ઓછું કરવા પગલાં ભર્યાઃ હરદીપ એસ. પુરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ એસ. પુરીએ કહ્યું છે કે આગામી બે દાયકામાં વૈશ્વિક ઊર્જા માંગ વૃદ્ધિના 25 ટકા ભારતમાંથી પેદા થશે. હ્યુસ્ટન, TXમાં “ભારત-યુએસ વ્યૂહાત્મક ભાગીદારીમાં તકો” પર એક રાઉન્ડ ટેબલને સંબોધતા, તેમણે કહ્યું કે ભારતની ઊર્જા વ્યૂહરચના આંતરરાષ્ટ્રીયથી ગ્રીન ટ્રાન્ઝિશન સુધીની છે અને તમામ […]

દુનિયા આર્થિક મંદીમાંથી પસાર થઈ રહી છે ત્યારે ભારતની સ્થિતિ સારીઃ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ

નવી દિલ્હીઃ અમેરિકા સહિતના દુનિયાના મોટાભાગના દેશો આર્થિક મુશ્કેલી અને મંદીનો સામનો કરી રહ્યું છે. તેમજ આગામી દિવસોમાં આર્થિક સ્થિતિ વધારે બગડવાની શકયતા વ્યક્ત થઈ રહી છે. જો કે, દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ વધારે મજબુત છે એટલું જ નહીં વૈશ્વિક મંદીની અસર ભારતને પડશે નહીં, તેવો મત અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કર્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી […]

ભારત માટે કૃષિ વિકાસ દરમાં 6 થી 8 ટકાનો વધારો જરૂરીઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે ​​ભારતમાં ફ્લેક્સી-ફ્યુઅલ સ્ટ્રોંગ હાઈબ્રિડ ઈલેક્ટ્રીક વાહનો (FFV-SHEV) પર જાણીતી કંપનીનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો જે 100% પેટ્રોલ તેમજ 20થી 100% મિશ્રિત ઈથેનોલ અને ઇલેક્ટ્રિક પાવર પર ચાલશે. આ પ્રસંગ્રે નીતિન ગડકરીએ કહ્યું કે, આત્મનિર્ભર ભારત માટે કૃષિ વિકાસ દરમાં 6 થી 8 ટકાનો […]

ભારત મહાન નવીન ભાવના ધરાવતું યુવા રાષ્ટ્ર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ જિયોસ્પેશિયલ ઈન્ટરનેશનલ કોંગ્રેસને વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું હતું. ઇન્ટરનેશનલ ડેલિગેટ્સનું સ્વાગત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, “આ ઐતિહાસિક અવસર પર ભારતની જનતા તમારી યજમાની કરીને ખુશ છે કારણ કે આપણે સાથે મળીને આપણું ભવિષ્ય બનાવીએ છીએ.” હૈદરાબાદમાં આયોજિત કોન્ફરન્સ અંગે ખુશી વ્યક્ત કરતા પીએમએ કહ્યું કે […]

નીતિન ગડકરીએ ભારતમાં પ્રથમ ઇથેનોલથી ચાલતી કાર લોન્ચ કરી

દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે દેશમાં પ્રથમ ઇથેનોલથી ચાલતી કાર લોન્ચ કરી છે. આ પ્રસંગે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કારના લોન્ચિંગને મોંઘા પેટ્રોલ ડીઝલના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે લોકોના ખિસ્સા પર […]

દેશના 50માં CJI બનશે જસ્ટિસ ચંદ્રચુડ, CJI યુયુ લલિતે સરકારને નામની કરી ભલામણ

દિલ્હી: જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ હશે. વર્તમાન ચીફ જસ્ટિસ યુયુ લલિતે પોતાના અનુગામી એટલે કે દેશના આગામી સીજેઆઈ તરીકે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નામની કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. કેન્દ્રને પત્ર મોકલતા પહેલા ચીફ જસ્ટિસ યુયુ લલિતે આજે સુપ્રીમ કોર્ટના તમામ જજોની બેઠક બોલાવી હતી. પરંપરા મુજબ, દેશના વર્તમાન CJI સરકારને તેમના અનુગામીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code