1. Home
  2. Tag "india"

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ શોપિયામાં લશ્કરના 2 આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના શોપિયામાં મંગળવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અથડામણમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોન પોલીસના મુજબ, ઠાર કરવામાં આવેલા બંને આતંકી લશ્કર-એ-તૈયબાના સદસ્ય હતા, જે ઘાટીમાં મોટી ઘટનાને અંજામ આપવાના હતા. પોલીસના એક અધિકારીએ કહ્યું કે સુરક્ષાદળોએ શોપિયાના નાગબલ વિસ્તારમાં આતંકવાદીઓની હોવાની જાણ થયા બાદ નાકાબંધી કરી તપાસ અભિયાન શરુ કર્યું. […]

ભારત સરકાર આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ પણ જારી કરશે

દિલ્હી:સરકાર તેના નાગરિકોને વધુ સુવિધા આપવા માટે, આખા દેશમાં એકીકૃત ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરીને જિનોવા સાથે કરાર હેઠળ આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ (IDP) જારી કરશે.માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે નાગરિકોને આ સુવિધા આપવા માટે IDPsને 26 ઓગસ્ટે જાહેરનામું બહાર પાડ્યું છે. ભારત 1949ના ઇન્ટરનેશનલ રોડ ટ્રાન્સપોર્ટ કન્વેન્શન એટલે કે જીનીવા કન્વેન્શન પર પહેલાથી જ સહી કરનાર […]

ભારતે અત્યાર સુધીમાં 40,000 મેટ્રિક ટનથી વધુ ઘઉં અફઘાનિસ્તાન મોકલ્યા

અફઘાનિસ્તાનની માનવતાવાદી સહાયમાં ભારત આગળ અત્યાર સુધીમાં 40 હજાર મેટ્રિક ટન ઘઉં મોકલવામાં આવ્યા દિલ્હી:ભારત આર્થિક સંકટનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનને અનાજ અને દવાઓના રૂપમાં સતત માનવતાવાદી સહાય પૂરી પાડી રહ્યું છે.ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાન શાસનની સ્થાપના થયા બાદ પણ ભારત તરફથી મદદ શરૂ છે.ભારતે તેની સહાયતા અભિયાનના ભાગરૂપે અત્યાર સુધીમાં 40,000 મેટ્રિક ટનથી વધુ […]

જનજાતિ સમાજે ભારતની સ્વતંત્રતા માટે અનેરુ યોગદાન આપ્યું છે : રાષ્ટ્રીય અનુસુચિત જનજાતિ આયોગ

અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન હોલ ખાતે રાષ્ટ્રીય અનુસુચિત જનજાતિ આયોગના ચેરમેન હર્ષ ચૌહાણના અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા સંગ્રામમાં જનજાતિ નાયકોએ આપેલા યોગદાન અને બલિદાનોનું પ્રતીત કરાવવા પહેલીવાર કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે સમગ્ર દેશમાં 100થી વધુ વિશ્વ વિદ્યાલયમાં સમાજના યુવા ધનને આઝાદીના લડવૈયા સાથે જનજાતિ સમાજના યોગદાન અંગે માહિતગાર […]

પીએમ શરિફની સરકાર મનહુસ હોવાથી ભારત સામે પાકિસ્તાનનો પરાજય થયોઃ પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી

નવી દિલ્હીઃ દુબઈમાં એશિયા કપ 2022ની બીજી મેચમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યા બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ મંત્રી અને પીટીઆઈ નેતા ચૌધરી ફવાદ હુસૈને હાર માટે શાહબાઝ શરીફની આગેવાનીવાળી સરકારને જવાબદાર ઠેરવી હતી. પાકિસ્તાનના પૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રીએ ટ્વિટર પર લખ્યું કે દુબઈમાં મેચ હારવી એ ટીમની ભૂલ નથી, હાલની સરકારની મનહુસ છે. ફવાદ હુસૈને […]

ભારત પડોશી દેશ બાંગ્લાદેશને રેલવે વિકાસ પ્રોજેક્ટ માટે કરોડોની ક્રેડિટ આપશે

નવી દિલ્હીઃ પહેલા પડોશી ધર્મને પાલન કરવામાં હંમેશા તત્પર રહે છે. કોરોના મહામારી દરમિયાન ભારતે બાંગ્લાદેશ સહિતના પડોશી દેશોને કોવિડ-19ની રસી સપ્લાય કરી હતી. દરમિયાન ભારતે પડોશી દેશ બાંગ્લાદેશને રેલવે વિકાસ પ્રોજેક્ટ માટે કરોડોની ક્રેડિટ આપશે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારત પડોશી દેશ બાંગ્લાદેશને રેલવે પ્રોજેક્ટ માટે 282 મિલિયન ડોલર લાઈન ઓફ ક્રેડિટ આપવામાં આવશે. ભારતના […]

એશિયા કપ :આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

મુંબઈ:એશિયા કપ 2022 શરૂ થઈ ગયો છે. ટૂર્નામેન્ટની શરૂઆત શનિવારે રાત્રે અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચથી થઈ હતી. આજે ભારત અને પાકિસ્તાનની ટીમો આ ટુર્નામેન્ટમાં તેમના અભિયાનની શરૂઆત કરશે.બંને ટીમો સાંજે 7.30 કલાકે સામસામે ટકરાશે.આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.બંને ટીમોએ મેચ માટે તૈયારી કરી લીધી છે. ટીમ ઈન્ડિયા આ વખતે પાકિસ્તાન સામે ગત […]

એક જયશંકરે અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત,ભારત સાથે દ્વિપક્ષીય સહયોગ વધારવા પર મૂક્યો ભાર 

એક જયશંકરે અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિને મળ્યા આલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે કરી મુલાકાત  અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા દિલ્હી:ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે મુલાકાત કરી હતી.તેઓએ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત કરવા અને બનાવવાના મહત્વાકાંક્ષી પગલાઓ સાથે સંરક્ષણ અને પરમાણુ ઉર્જામાં દ્વિપક્ષીય સહયોગની શક્યતાઓ પર ચર્ચા કરી. નોંધનીય છે કે,જયશંકર ત્રણ લેટિન […]

ગુજરાતના પરંપરાગત ઉદ્યોગોને ડિજિટલ ઇન્ડિયા આગળ ધપાવી શકે છે: રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર

અમદાવાદઃ ગુજરાત દ્વારા હાથ ધરવામાં આવેલી ડિજિટલ ઇન્ડિયા પહેલ હીરા, કાપડ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા તેના પરંપરાગત ઉદ્યોગોને સમર્થન આપવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવી શકે છે. તેમ ઇલેક્ટ્રોનિક્સ અને IT તેમજ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આજે જણાવ્યું હતું. સુરત ખાતે આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ અને […]

એશિયા કપઃ ભારત, પાકિસ્તાન સહિત પાંચ ટીમ ઉપરાંત 6 ટીમ તરીકે હોંગકોંગનો સમાવેશ થયો

નવી દિલ્હીઃ એશિયા કપ ટૂર્નામેન્ટને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી 28મી ઓગસ્ટના હાઈપ્રોફાઈટ મેચ રમાશે. જેની ઉપર તમામ ક્રિકેટ પ્રેમીઓની નજર મંડાયેલી છે.  આ સિરિઝમાં ભારત અને પાકિસ્તાન સહિત પાંચ ઉપરાંત છઠ્ઠી ટીમ હોંગકોંગ હશે. આમ એશિયા કપમાં છ ટીમ વચ્ચે સીરિઝ રમાશે. હોંગકોંગ ક્વોલિફિકેશન રાઉન્ડ જીતીને આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code