1. Home
  2. Tag "india"

વ્લાદિમીર પુતિન ડિસેમ્બર 2025 માં ભારતની મુલાકાતે આવશે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બર 2025 માં ભારતની મુલાકાતે આવશે. ક્રેમલિને શુક્રવારે આ વાતની પુષ્ટિ કરી છે. આ મુલાકાત ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. આ સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદ્યો છે. ક્રેમલિનના અધિકારી યુરી ઉષાકોવે જણાવ્યું હતું કે પુતિન સોમવારે ચીનમાં એક પરિષદ દરમિયાન પ્રધાનમંત્રી […]

આગામી 10 વર્ષમાં જાપાન તરફથી ભારતમાં 100 ટ્રિલિયન યેન રોકાણનું લક્ષ્ય રાખ્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઈશિબાએ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક, આર્થિક અને ટેકનોલોજીકલ સહયોગ વધારવા માટે એક દાયકા લાંબી વ્યાપક કાર્ય યોજનાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. બંને નેતાઓએ ગઈકાલે ટોક્યોમાં તેમની શિખર મંત્રણા પછી આ જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું – 15મી ભારત-જાપાન વાર્ષિક શિખર મંત્રણા દરમિયાન, […]

ભારતમાં કતારે મજબુત રોકાણ માટે વિશ્વાસ વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે, નવી દિલ્હીમાં કતારના વિદેશ વેપાર રાજ્યમંત્રી ડૉ. અહેમદ બિન મોહમ્મદ અલ-સૈયદ સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન બંને મંત્રીઓએ ભારત અને કતાર વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. ચર્ચા દરમિયાન, નાણાંમંત્રીએ […]

યુદ્ધ વચ્ચે શાંતિ અને રાજદ્વારીને પ્રોત્સાહન આપવામાં ભારતને મોટી ભૂમિકા ભજવવા ઝેલેન્સકીએ હાકલ કરી

નવી દિલ્હીઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ મંગળવારે યુક્રેનના સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર માન્યો અને રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે શાંતિ અને રાજદ્વારીને પ્રોત્સાહન આપવામાં ભારતને મોટી ભૂમિકા ભજવવા હાકલ કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ લખ્યું: “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, યુક્રેનના સ્વતંત્રતા દિવસ પર તમારી હાર્દિક શુભેચ્છાઓ […]

વૈશ્વિક ભૂખમરાને પહોંચી વળવા માટે ભારતે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે ભાગીદારી કરી

નવી દિલ્હીઃ ભારત સરકાર અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) એ ​​લેટર ઓફ ઇન્ટેન્ટ (LOI) પર હસ્તાક્ષર કરીને વૈશ્વિક ભૂખમરાના સંકટને પહોંચી વળવા માટેના તેમના સહયોગમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ જાહેરાત કરી છે. ભારત સરકારનો ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન વિભાગ (DFPD) આ પહેલ હેઠળ WFP ને ભારતમાંથી ફોર્ટિફાઇડ ચોખા સપ્લાય કરવાની તક આપે છે. આ પહેલ વૈશ્વિક […]

2040 માં ભારત ચંદ્ર પર માનવીઓને મોકલશે અને આ મિશનની જવાબદારી આજના યુવાનો પર રહેશેઃ શુભાંશુ શુક્લા

નવી દિલ્હીઃ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સોમવારે તેમના વતન લખનૌ પહોંચ્યા, જ્યાં સિટી મોન્ટેસરી સ્કૂલ (CMS) ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધતા શુક્લાએ કહ્યું કે 2040 માં ભારત ચંદ્ર પર માનવીઓને મોકલશે અને આ મિશનની જવાબદારી આજના યુવાનો પર રહેશે. તેમણે બાળકોને કહ્યું કે હાર ન માનો અને સખત મહેનત કરતા રહો. […]

16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારત 23 સુવર્ણ ચંદ્રક, 8 રજત અને 10 કાંસ્ય સહિત કુલ 42 ચંદ્રક સાથે પ્રથમ સ્થાને

કઝાકિસ્તાનના શ્યામકેન્ટમાં ભારત 23 સુવર્ણ ચંદ્રક, 08 રજત અને 10 કાંસ્ય સહિત કુલ 42 ચંદ્રક સાથે પ્રથમ સ્થાને છે. 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટ્સમાં સિનિયર, જુનિયર અને યુથ કેટેગરીમાં ત્રણ સુવર્ણ ચંદ્રક જીત્યા છે. સિનિયર કેટેગરીમાં, ઇલાવેનિલ વાલારિવન અને અર્જુન બાબુતાએ ફાઇનલમાં ચીનને 11 સામે 17 પોઇન્ટથી હરાવ્યું. […]

અવકાશ ટેકનોલોજીમાં ભારતની પ્રગતિ અભૂતપૂર્વ : જીતેન્દ્ર સિંહ

દેશ બીજા રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાઈ હતી. જે ચંદ્રયાન-3 મિશનની ઐતિહાસિક સફળતાને સમર્પિત છે. આ પ્રસંગે, ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમની સાથે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ અને ISROના અધ્યક્ષ ડૉ. વી. […]

ભારત માં ઈ-કોમર્સ પ્લેટફોર્મ સામે માનક બ્યુરોની કાર્યવાહી

નવી દિલ્હીઃ ભારતીય માનક બ્યુરોએ અસુરક્ષિત બિન-પ્રમાણિત ઉત્પાદનો વેચતા ઈ-કોમર્સ પ્લેટફોર્મ સામે કાર્યવાહી કરી. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ – BISએ લખનૌ, ગુરુગ્રામ અને દિલ્હી જેવા અનેક શહેરોમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત મુખ્ય ઇ-કોમર્સ પ્લેટફોર્મના અનેક વેરહાઉસ પર તપાસ અને જપ્તીની કામગીરી હાથ ધરી હતી. દેખરેખ દરમિયાન, BISને જાણવા મળ્યું છે કે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો, મિન્ત્રા, […]

ભારત રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્ર પર વિશ્વને મંદીમાંથી ઉગારવાની સ્થિતિમાં: મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્ર પર વિશ્વને મંદીમાંથી ઉગારવાની સ્થિતિમાં છે. પીએમ મોદીએ નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારત ટૂંક સમયમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. પીએમ મોદીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code