ભારતની સંરક્ષણ નિકાસ વર્ષ 2013-14માં રૂ. 686 કરોડથી વધીને વર્ષ 2022-23માં 16,000 કરોડ થઈ
નવી દિલ્હીઃ ભારતીય ઓર્ડનન્સ ફેક્ટરી સેવાના અધિકારીઓ અને ભારતીય સંરક્ષણ ખાતા સેવાના પ્રોબેશનર્સ રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ એવા સમયે તેમની સેવાઓમાં જોડાયા છે જ્યારે દેશ સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરે વ્યાપક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે. નવી તકનીકોના ઉદભવ સાથે અને નવીનતમ તકનીકો અને […]