વર્લ્ડકપમાં ભારત સામે કારમા પરાજ્ય બાદ શ્રીલંકા ક્રિકેટમાં ભારે ઉથલપાથલ
બેંગ્લોરઃ વર્લ્ડ કપમાં ભારત સામેની શરમજનક હાર બાદ શ્રીલંકાના રમતગમત મંત્રી રોશન રણસિંઘે રાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડને વિખેરી નાખ્યું છે. મોટા પાયે ભ્રષ્ટાચારના આરોપોને લઈને શ્રીલંકા ક્રિકેટ સાથે રોશન રણસિંઘેનો મહિનાઓથી વિવાદ ચાલે છે. દેશના 1996 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અર્જુન રણતુંગાને નવા વચગાળાના બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેમ રાણાસિંઘેના કાર્યાલયે એક નિવેદનમાં […]