1. Home
  2. Tag "india"

ઈમરાનખાને ફરીથી ભારતની પ્રશંસા કરી, ભારતે સ્વતંત્ર અને હસ્તક્ષેપ મુક્ત વિદેશનીતિનું કર્યું પાલન

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં તેલની કિંમતમાં 30 રૂપિયાના વધારાને લઈને દેશના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર pm શરીફ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં છે. ઈમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાન સરકાર રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવા ઈચ્છતી નથી કારણ કે ‘ગુલામ’ નેતાઓ અમેરિકાના જવાબી કાર્યવાહીથી ડરે છે. અમારી સરકારે તેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કર્યો છે, […]

દેશમાં યુપીએ મારફતે ટ્રાન્ઝેક્શનમાં વધારોઃ મે મહિનામાં UPI ટ્રાન્ઝેક્શન્સ રૂ. 10 લાખ કરોડને પાર

મે 2022માં યુપીઆઈ મારફતે કુલ 5.96 અબજ ટ્રાન્ઝેકશન ગયા વર્ષની સરખામણીએ ટ્રાન્ઝેક્શનમાં વધારો નવી દિલ્હીઃ ભારતમાં આધુનિક જમાનામાં લોકો હવે ડિજીટલ પેમેન્ટ તરફ ધીમે-ધીમે વળી રહ્યાં છે. સ્માર્ટફોન મારફતે ઘરે બેઠા-બેઠા જરૂરી પેમેન્ટ કરી શકાતો હોવાથી લોકો ઓનલાઈન પેમેન્ટ કરવાનું વધારે પસંદ કરી રહ્યાં છે. દેશમાં UPI દ્વારા ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. નેશનલ […]

દેશની સૌથી ધનિક રાજકીય પાર્ટી બની BJP: 2020-21માં રૂ. 477 કરોડનું ભંડોળ મળ્યું

નવી દિલ્હીઃ ભારતમાં ચૂંટણીની પ્રક્રિયાને લઈને ચૂંટણીપંચ દ્વારા કેટલાક આકરા નિર્ણય બનાવવામાં આવ્યાં છે. બીજી તરફ રાજકીયપક્ષો દ્વારા પાર્ટીને ચલાવવા માટે વિવિધ સંસ્થા અને વ્યક્તિઓ પાસેથી ફંડ મેળવવામાં આવે છે. દરમિયાન નાણાકીય વર્ષ 2020-21માં ભાજપે રૂ. 477 કરોડનું ભંડોળ એકત્ર કર્યું હતું. જ્યારે કોંગ્રેસ માત્ર રૂ. 74 કરોડ એકત્ર કરવામાં સફળ રહી હતી. કોંગ્રેસને મળેલું […]

ભારતઃ મે મહિનામાં રૂ.1,40,885 કરોડ GST રેવન્યુ કલેક્શન, વાર્ષિક ધોરણે 44% નો વધારો

અમદાવાદઃ 2022ના મે મહિનામાં એકત્ર થયેલ GSTની કુલ આવક રૂ. 1,40,885 કરોડ છે જેમાંથી CGST રૂ. 25,036 કરોડ છે, SGST રૂ. 32,001 કરોડ છે, IGST રૂ. 73,345 કરોડ છે (માલની આયાત પર એકત્રિત રૂ. 37469 કરોડ સહિત) રૂ. 10,502 કરોડ છે. સરકારે IGSTમાંથી રૂ. 27,924 કરોડ CGST અને રૂ. 23,123 કરોડ SGSTને સેટલ કર્યા છે. […]

પ્રવાસ: ભારતના કેટલાક એવા હિલ સ્ટેશન કે જ્યાં ગંદકી એક ટકા જેટલી પણ નથી

જ્યારે ફરવાની વાત આવે ત્યારે લોકો એવું પસંદ કરતા હોય છે કે જ્યાં સુંદરતા અને સફાઈ હોય. લોકોને આ પ્રકારના સ્થળોમાં ફરવાનું વધારે પસંદ આવે છે અને તેના કારણે આ સ્થળો પર ભારે સંખ્યામાં ભીડ પણ જોવા મળતી હોય છે. તો જે લોકો આવા સ્થળ પર ફરવા ગયા નથી અને હવે ફરવા જવાનો પ્લાન બનાવે […]

કોરોનાને કારણે બે વર્ષથી બંધ રહ્યા બાદ આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની રેલ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રેલ સેવા શરૂ કોરોનાને કારણે બે વર્ષ સેવા હતી બંધ દિલ્હી:કોરોના વાયરસના સંક્રમણને કારણે બે વર્ષથી બંધ રહ્યા બાદ રવિવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની રેલ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. આ દરમિયાન બંધન એક્સપ્રેસને કોલકાતા સ્ટેશનથી પાડોશી દેશના ખુલના સુધી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. ઈસ્ટર્ન રેલવે (ER)ના એક અધિકારીએ આ […]

કોરોનાવાયરસ અપડેટ: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2828 નવા કેસ નોંધાયા

કોરોનાવાયરસ કેસ અપડેટ ભારતમાં COVID-19 કેસોમાં 5%નો ઉછાળો છેલ્લા 24 કલાકમાં 2828 નવા કેસ દિલ્હી:દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2828 નવા કેસ નોંધાયા છે.બીજી તરફ ગત દિવસે કોરોનાના 2685 નવા કેસ નોંધાયા હતા.જો આ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો આજે કોરોનાના નવા કેસોમાં 5%નો ઉછાળો આવ્યો છે.છેલ્લા 24 કલાકમાં 14 લોકોના મોત થયા છે. આજે સક્રિય […]

ભારતઃ લીંબુ બાદ હવે ટામેટાના ભાવમાં વધારો, કિંમત રૂ. 100ને પાર

નવી દિલ્હીઃ મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસની પહોંચથી હવે ટામેટા અને કેરી પણ દૂર થઈ રહી છે. દેશના ઘણા શહેરો-નગરોમાં તેની કિંમત રૂ. 100ને વટાવી ગઈ છે. ટામેટા અને કેરીના પાકને સતત હીટવેવ અને અકાળે ગરમીના કારણે માઠી અસર થઈ છે. દેશમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતા ઉત્તર પ્રદેશમાં 80 ટકા ઉત્પાદનને અસર થઈ […]

ટેસ્લાની ભારતમાં એન્ટ્રી પર એલન મસ્કે કહી આ વાત

શું ટેસ્લાની ભારતમાં થશે એન્ટ્રી એલન મસ્કે આ અંગે શું કહ્યું   દિલ્હી:ઈલેક્ટ્રિક કાર બનાવનાર અમેરિકી કંપની ટેસ્લાના સ્થાપક અને સીઈઓ એલન મસ્કે કહ્યું કે, ટેસ્લાને ભારતમાં તેની કાર વેચવાની મંજૂરી મળ્યા બાદ જ તેને સ્થાનિક સ્તરે બનાવવી કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવશે. ભારતમાં ટેસ્લા મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવાની શક્યતા વિશે ટ્વિટર પર પૂછવામાં […]

યાસીન મલિક અંગે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની ટીપ્પણી સામે ભારતે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને ટેરર ફંડિંગ કેસમાં કસુરવાર ઠરાવીને આજીવન કેદની સજા ફરમાવી છે. જેની સામે ઈસ્લામિક સહયોગ સંગઠને નારાજગી નોંધાવી છે. દરમિયાન ભારતે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ને કોઈપણ રીતે આતંકવાદને ન્યાયી ન ઠેરવવા વિનંતી કરી છે અને કહ્યું કે વિશ્વ આ ખતરા સામે ઝીરો ટોલરન્સ ઈચ્છે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code