1. Home
  2. Tag "india"

દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં 2500થી વધારે કેસ નોંધાયા

ભારતમાં કોરોનાના કેસમાં વધારો છેલ્લા 24 કલાકમાં 2,527 નવા કેસ એક્ટિવ કેસ 15 હજારને પાર દિલ્હી: ભારતમાં ફરી એકવાર કોરોનાનો કહેર વધવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,527 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 33 લોકોના મોત થયા છે. દેશમાં સક્રિય કેસની […]

ભારત અને બ્રિટન વચ્ચે રક્ષા ક્ષેત્રેમાં ભાગીદારી વધારવા સહમતિઃ પીએમ મોદી

નવી દિલ્હી: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન બે દિવસીય ભારતની મુલાકાતે છે. જોન્સન શુક્રવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બંને નેતાઓએ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. આ દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જોન્સન સાથે મુલાકાત કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું, ‘હું બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનનું […]

વડોદરા: પ્રતાપનગર સ્થિત રેલવે રેલ હેરિટેજ મ્યુઝિયમ તા. 19 અને 20 એપ્રિલના રોજ પણ ખુલ્લું રહેશે

પ્રતાપનગર સ્થિત રેલવે રેલ હેરિટેજ તા. 19 અને 20 એપ્રિલના રોજ પણ ખુલ્લું રહેશે ટેબલ પર ઓટોમેટિક રેલ એન્જિન મોડલ મુખ્ય આકર્ષણ બન્યું વડોદરા: ભારતીય રેલવેના ભૂતકાળની ગૌરવગાથાના ગુણગાન કરવામાં આવ્યા છે. એ માટે વડોદરાના પ્રતાપનગર સ્થિત રેલવે હેરિટેજ મ્યુઝિયમને વર્લ્ડ હેરિટેજ દિન પર જાહેર જનતા માટે ખુલ્લું રાખવામાં આવ્યું. આના માટે કોઇ પ્રવેશ-ફી રાખવામાં […]

ઘુસખણોર બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને પરત ક્યારે મોકલાશે? સરકારને જનતાનો સવાલ

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં રામ નવમીના દિવસે જહાંગીરીપુરીમાં થયેલી હિંસામાં પોલીસે ધમધમાટ તેજ કરી છે. દરમિયાન સમગ્ર પ્રકરણમાં બાંગ્લાદેશી મુસ્લિમોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. તેમજ ભાજપ દ્વારા ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમોની સંડોવણી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. દરમિયાન દેશમાં એક અંદાજ અનુસાર સમગ્ર દેશમાં ગેરકાયદે રીતે 2 કરોડ બાંગ્લાદેશીઓ વસવાટ કરી […]

ભારતની નિકાસ વધી,હવે ઈજિપ્તમાં ભારત 10 લાખ ટન ઘઉં મોકલશે

ભારત ઈજિપ્તને કરશે ઘઉંની નિકાસ 10 લાખ ટન ઘઉં ભારતથી થશે નિકાસ ભારતની નિકાસમાં થયો વધારો દિલ્હી:ભારત સરકાર દ્વારા હવે દેશની નિકાસને વધારવા માટેના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા હવે મોટી સંખ્યામાં ઈજિપ્તમાં ઘઉંની નિકાસ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટના કહેવા પ્રમાણે ભારત સરકાર ઈજિપ્તને 10 લાખ ટન ઘઉંની નિકાસ કરશે. ભારત […]

ભારતમાં દરરોજ 19 લાખ લોકો ભૂખ્યા પેટે સુઈ જતા હોવાનો અહેવાલમાં ખુલાસો

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીનો સામનો કરતા શ્રીલંકાને ભારત સરકારે ચોખા મોકલ્યાં છે. આ ઉપરાંત અનેક દેશોને ભારત સરકાર મદદ કરે છે પરંતુ ભારતમાં 10 લાખ જેટલા બાળકો કુપોષણનો શિકાર હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત દેશમાં દરરોજ 19 લાખ લોકો ભૂખ્યા પેટે સુઈ જતા હોવાનું જાણવા મળે છે. ફોરેન એગ્રીકલ્ચર સર્વિસના અહેવાલ અનુસાર દુનિયામાં સૌથી […]

ભારતમાં અમેરિકા જેવા રસ્તાની સાથે હાઈવે ઉપર ગ્રીનરી વધારાશે

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ થયો છે અને હાલ રોડ-રસ્તા સહિતની પાયાની સુવિધાઓ દેશના દરેક નાગરિકને મળી રહે તે માટે સરકાર પ્રયાસો કરી રહ્યું છે. એટલું જ નહીં ભારતના રસ્તાઓને અમેરિકા જેવા બનાવવાની કેન્દ્રીય મંત્રી નીતિન પડકરીએ જાહેરાત કરી હતી. તેમજ હાઈવે પર હરિયાળીમાં વધારો કરવામાં આવશે. અમેરિકા જેવા રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવું […]

વિયેતનામમાં ભારતના ફાર્મા અને કૃષિ-ઉત્પાદનો માટે બજાર ઍક્સેસની સુવિધા વધારવા વિનંતી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિયેતનામની કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ મહામહિમ ન્ગ્યુએન ફુ ટ્રોંગ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ વર્ષે ઉજવવામાં આવી રહેલા ભારત અને વિયેતનામ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 50મી વર્ષગાંઠ પર બંને નેતાઓએ એકબીજાની પ્રશંસા કરી હતી. તેઓએ ભારત-વિયેતનામ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ વ્યાપક સ્તરે સહકારની ઝડપી ગતિ પર સંતોષ વ્યક્ત કર્યો […]

ભારત અને ચીનના સીમા વિવાદ વચ્ચે ભારતીય સુરક્ષા જવાનો ચીની ભાષાનું જ્ઞાન મેળવશે

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા લાંબા સમયથી સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હાલ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બંને દેશના અધિકારીઓ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન ભારતીય સેના ચીની ભાષા મેન્ડરિન શીખવા પર ધ્યાન આપી રહી છે. આ સિવાય સૈનિકોને ચીન વિશે માહિતી આપવામાં આવશે જેથી તેઓ તેની કામ કરવાની પદ્ધતિ […]

ગુડ ફ્રાઈડે ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? જાણો આ દિવસનું મહત્વ અને ઈતિહાસ

ગુડ ફ્રાઈડેનો ઈતિહાસ જાણો કેમ થાય છે તેની ઉજવણી? શું છે તેની પાછળનું કારણ? આ વર્ષે 15 ફેબ્રુઆરીએ ગુડ ફ્રાઈડે મનાવવામાં આવી રહ્યો છે.ભારત જેવા દેશમાં ઘણાં વિવિધ ધર્મો છે અને તેઓ બધા તેમને પ્રેમથી ઉજવે છે. દિવાળીથી લઈને ઈદ સુધી અને બૈસાખીથી લઈને ક્રિસમસ સુધીનો તહેવાર અહીં ધામધૂમથી ઉજવવામાં આવે છે.એપ્રિલ મહિનામાં ગુડ ફ્રાઈડે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code