1. Home
  2. Tag "india"

ભારતે નીભાવ્યો પડોશી ધર્મઃ પાકિસ્તાન બાદ બાંગ્લાદેશી નાગરિકોને પણ યુક્રેનમાંથી બહાર કાઢ્યાં

નવી દિ લ્હીઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બચાવવા માટે ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં હજારો ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે. ભારત સરકારે આ ઓપરેશન દ્વારા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ સિવાય ઘણા દેશોના નાગરિકોને બચાવ્યા છે. યુક્રેનમાં ફસાયેલા નવ બાંગ્લાદેશી નાગરિકોને ભારત સરકારી યુદ્ધની પરિસ્થિતિમાંથી સહિસલામત બહાર કાઢ્યાં હતા. […]

તમારા હેરને કુદરતી રીતે કરો સ્ટ્રેટ, સ્ટ્રેનરની હિટથી લાંબા સમયે વાળ ખરે છે અને બરછડ બને છે

સામાન્ય રીતે આપણે વાળને સ્ટ્રેટ કરવા માટે સ્ટ્રેટનરનો ઉપયોગ કરીે છીએ પરંતુ તે વાળને નુકશાન કરે છે તેનાથી વાળ ખરવાની અને સફેદ થવાની તથા બરછડ બનવાની ફરીયાદ રહે છે કતેની વાળને હંમેશા કુદરતી રીતે સ્ટ્રેટ કરવા જોઈએ. એલોવેરા જેલ ગ્લિસરીન એલોવેરા જેલ અને ગ્લિસરીનને મિક્ષ કરીને વાળમાં લગાવવા જોઈએ. ત્યાર બાદ 2 કલાક પછી હેર […]

ભારતમાંથી સુનિશ્ચિત વ્યાપારી આંતરરાષ્ટ્રીય પેસેન્જર સેવાઓ ફરી શરૂ થશે

નવી દિલ્હીઃ કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA)એ તારીખ 19મી માર્ચ 2020ના પરિપત્ર દ્વારા 23મી માર્ચ 2020થી ભારતમાંથી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર સેવાઓની કામગીરી સ્થગિત કરી દીધી હતી. હાલમાં, DGCAના પરિપત્ર 28.02.2022ના સંદર્ભમાં, ભારતમાંથી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય વ્યાપારી પેસેન્જર સેવાઓનું સસ્પેન્શન આગળના આદેશો સુધી લંબાવવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વમાં રસીકરણના વધેલા કવરેજને માન્યતા આપ્યા […]

રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે ભારતના પૂર્વ કેન્દ્રીય પ્રધાને પાકિસ્તાન અને ચીનને લઈને વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હીઃ અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા પૂર્વીય કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાએ જણાવ્યું હતું કે, જો ચીન અથવા પાકિસ્તાન ભારત પર હુમલો કરશે તો તેણે યુક્રેનની જેમ પોતાની લડાઈ એકલા જ લડવી પડશે. તેની મદદ માટે કોઈ આગળ નહીં આવે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ નેતા હવે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના […]

ભારતની વિકાસની પ્રક્રિયામાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકાઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ આવતીકાલે 8મી માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે. દરમિયાન આંતરહરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ મહિલાઓને શુભકામનાઓ પાઠવી હતી. તેમજ ભારતની વિકાસની પ્રક્રિયામાં મહિલાની મહત્વની ભૂમિકા રહી હોવાનું જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે તેમના સંદેશમાં કહ્યું હતું કે, “હું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર […]

 રશિયા સાથે તમારી સારી મિત્રતા છે,એમ કહીને હુમલાઓને રોકવા યુક્રેને ભારતને અપીલ કરી

યુક્રેનેનભારતને કરી અપીલ કહ્યું રશિયા સાથે તનારી સારી મિત્રતા છે તો હુમલો અટકાવવાનું કહો   દિલ્હીઃ- રશિયા દ્રારા સતત યુક્રેન પર હુમલાો કરવામાં આવી રહ્યા છએ આવી સ્થિતિમાં રશિયા પર અનેક પ્રતિબંધોની માંગણી કરતા, યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ ભારતને અપીલ કરી છે કે તે રશિયાને યુદ્ધ બંધ કરવા કહે. આ મામલે તેમણે એક ટેલિવિઝન […]

UNSCમાં સ્થાયી સભ્યપદ માટે હવે અમેરિકા કરી શકે છે ભારતનો વિરોધ

ભારતનું રશિયા તરફ નરમ વલણ અમેરિકાને નથી આવી રહ્યું પસંદ અમેરિકા કરી શકે છે ભારતનો વિરોધ દિલ્હી: યુક્રેન અને રશિયા મુદ્દે વિશ્વના મોટાભાગના દેશો રશિયાની વિરુદ્ધમાં છે ત્યારે ભારત સહીત 6-7 દેશ એવા છે કે મધ્યસ્થ રહીને રશિયાનું સમર્થન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ભારતના આ પ્રકારના વલણથી અમેરિકા સહીત કેટલાક દેશો ભારતથી નારાજ […]

યુક્રેનથી ભારત તો આવ્યા પણ અહીંથી ઘરે કેમ પહોંચીશું? મુંબઇ એરપોર્ટે લંબાવ્યો મદદનો હાથ

કોઇને પાળતૂ શ્વાન માટે તો કોઇને એર ટિકિટ માટેની મદદ યુક્રેનથી ભારત પહોંચેલા વિદ્યાર્થીઓની મદદે આવ્યું મુંબઇ એરપોર્ટે અને તેના કર્મચારીઓ મુંબઈઃ 19 વર્ષીય, સિયા દાસ યુક્રેનમાં મેડિકલનું શિક્ષણ મેળવવા માટે ગઇ હતી. યુક્રેન-રશિયા વચ્ચે જ્યારે યુદ્ધ થયું તો ભારત સરકારના “ઓપરેશન ગંગા” મિશન અંતર્ગત તેને સહી સલામત ભારત પરત લાવવામાં આવી. જો કે ગુવાહાટીની […]

કેન્દ્ર સરકારે સ્થળાંતર કરનારા તથા સ્વદેશવાસીઓની રાહત અને પુનર્વસન માટેની યોજનાઓને આપી મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે અમ્બ્રેલા યોજના હેઠળ સ્થળાંતર કરનારા અને સ્વદેશવાસીઓની રાહત અને પુનર્વસન માટેની સાત વર્તમાન પેટા યોજનાઓને ચાલુ રાખવાની મંજૂરી આપી છે. વર્ષ 2021-22થી 2025-26 દરમિયાન આ યોજના પાછળ લગભગ 1452 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. કેન્દ્ર સરકારે કુલ રૂ. 1,452 કરોડના ખર્ચ સાથે 2021-22 થી 2025-26ના સમયગાળા માટે અમ્બ્રેલા યોજના (સ્થળાંતર કરનારા […]

ભારતની વધેલીને શક્તિને કારણે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા સક્ષમઃ PM મોદી

લખનૌઃ ભારતની વધતી શક્તિને કારણે અમે યુક્રેનમાં ફસાયેલા અમારા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સક્ષમ છીએ. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. ઉત્તરપ્રદેશમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનભદ્રમાં વિશાળ રેલીને સંબોધી હતી ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code