1. Home
  2. Tag "india"

વિશ્વમાં સૌથી વધુ સેના કયા દેશ પાસે છે, ભારત કયા નંબર પર આવે છે?

રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, તેમજ મીડલઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે એવો સવાલ થાય છે કે ક્યાં દેશ પાસે સૌથી મોટી સેના છે, તેમજ આ યાદીમાં ભારત ક્યાં નંબર ઉપર આવે છે. ચીન પાસે વિશ્વની સૌથી મોટી સેના છે. ચીન પાસે લગભગ 20 લાખ સક્રિય સૈનિકો છે. તે પીપલ્સ […]

નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો આર્થિક વિકાસ દર વધુ ઝડપથી વધશે

નવી દિલ્હીઃ ભારતીય અર્થતંત્ર વર્તમાન નાણાકીય વર્ષ (FY2025) ના પ્રથમ અર્ધવાર્ષિક (એપ્રિલ-સપ્ટેમ્બર 2024) કરતાં ત્રીજા ક્વાર્ટરમાં (ઓક્ટોબર-ડિસેમ્બર 2024) વધુ ઝડપી ગતિએ વૃદ્ધિ પામશે તેવી અપેક્ષા છે. આનું કારણ આર્થિક ગતિવિધિઓમાં વૃદ્ધિના હકારાત્મક સંકેતો છે. ICRAના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવેમ્બરના પ્રારંભિક ડેટા સકારાત્મક સંકેતો દર્શાવે છે. વીજળીની માંગમાં […]

ભારતઃ બુલિયન માર્કેટમાં નજીવો ઘટાડો, સોના-ચાંદીના ભાવમાં નોંધાયો ઘટાડો

મુંબઈઃ સ્થાનિક બુલિયન માર્કેટમાં આજે સોનાની કિંમતમાં નજીવો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આ ઘટાડાને કારણે, દેશના મોટાભાગના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું 79,780 રૂપિયાથી 79,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. એ જ રીતે, 22 કેરેટ સોનું 73,140 રૂપિયાથી 72,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે છે. સોનાની જેમ આજે ચાંદીની કિંમત પણ […]

દેશમાં ઝડપથી વધી રહ્યું છે વિદેશી રોકાણ,10 વર્ષમાં 689 બિલિયન ડોલરનું FDI

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની સાનુકૂળ વેપાર નીતિઓને કારણે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં સીધા વિદેશી રોકાણ (FDI)માં ઝડપથી વધારો થયો છે. સરકારી આંકડાઓ અનુસાર, આ સમયગાળા દરમિયાન $ 600 બિલિયનથી વધુનું FDI આવ્યું છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટા અનુસાર, 1991માં ખાનગીકરણથી લઈને જૂન 2024 […]

જો ભારતમાં હિમાલય ન હોત તો શું થાત? જાણો

હિમાલય ભારતની આબોહવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણા દેશમાં આ પર્વતનું ખૂબ જ વિશેષ મહત્વ છે, પરંતુ શું તમે જાણો છો કે જો તે ન હોત તો શું થાત? ચાલો જાણીએ. હિમાલય ચોમાસાના પવનોને અવરોધે છે અને ભારતમાં વરસાદ લાવે છે. તે ઉનાળામાં ભારતને ઠંડુ રાખે છે અને શિયાળામાં ઠંડા પવનોને અવરોધે છે. જો […]

ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એફ. ફાઉન્ડેશન આયોજિત અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિના મંચ ઉપર ભારતની પરંપરાગત કલા, સંગીત અને નૃત્ય જીવંત બન્યા

અમદાવાદ: ટોરેન્ટ ગ્રુપના  મહેતા પરિવાર-પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ એવા અભિવ્યક્તિ- ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિ વિવિધ પ્રકારના પ્રદર્શનોને એક સાથે લઈને આવી છે, જેણે યુવાનોથી લઈને વૃદ્ધો સુધી તમામ વયના દર્શકોને મોહિત કર્યા છે. શુક્રવારે યોજાયેલ માર્શલ-આર્ટ ઉપર આધારિત સમકાલીન નૃત્ય, ૧૭મી સદીના પરંપરાગત સંગીત, પ્રયોગાત્મક રંચમંચ અને ભારતનાટ્યમ, કથક, મોહિનીઅટ્ટમ સહિતના ભારતીય શાસ્ત્રીય […]

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તાત્કાલિક સુધારાની તેની માંગને પુનરાવર્તિત કરી

નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તાત્કાલિક સુધારાની તેની માંગને પુનરાવર્તિત કરી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પાર્વતનેની હરીશે જણાવ્યું હતું કે ભારતે સમાન ભૌગોલિક પ્રતિનિધિત્વ પર ભાર મૂક્યો છે, ખાસ કરીને આફ્રિકા, એશિયા-પેસિફિક, લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોને કાયમી બેઠકની શ્રેણીમાં સામેલ કરવા પર. તેમણે કહ્યું કે આપણને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની જરૂર […]

ભારતના આકરા વલણ સામે કેનેડા નરમ પડ્યું, ભારતીય નેતાઓ સામેના આક્ષેપ મામલે કરી સ્પષ્ટતા

ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરના મોતને લઈને સતત તણાવ ચાલી રહ્યો છે. દરમિયાન, શુક્રવારે આ સમગ્ર મામલે કેનેડા દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કેનેડાએ સ્વીકાર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને કેનેડામાં કોઈપણ “ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ” સાથે જોડતા કોઈ […]

મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણા ભારતમાં પ્રત્યાર્પણ સામે યુએસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હીઃ મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાએ હવે ભારતને પ્રત્યાર્પણ વિરુદ્ધ યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક રાણાએ નીચલી અદાલતોમાં કાનૂની લડાઈ હાર્યા બાદ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. 2008ના મુંબઈ હુમલામાં તેની ભૂમિકા માટે ભારતે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની માંગ કરી છે. રાણાએ અગાઉ સાન ફ્રાન્સિસ્કોમાં યુએસ કોર્ટનો સંપર્ક કર્યો […]

ભારતને તેની મહાન હિન્દુ સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરવાની જરૂર, પુતિનના રાજકીય ગુરુનું સૂચન

ભારત અને રશિયા વચ્ચેના સંબંધો હંમેશાથી સારા રહ્યા છે. રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે પણ ભારતે રશિયા સાથે પોતાની મિત્રતા જાળવી રાખવાની સાથે યુદ્ધ અંતે ચિંતા વ્યક્ત કરવાની સાથે યુદ્ધવિરામ માટે અપીલ કરી હતી. રશિયન લોકો ભારત અને ભારતીયોના પ્રશંસક રહ્યા છે. આ બધાની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના રાજકીય ગુરુ એલેક્ઝાન્ડર ડુગિને ભારતને લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code