1. Home
  2. Tag "india"

UNFCCC:આબોહવા પરિવર્તન માટે યુએઈ અને ભારતે પ્રતિબદ્ધતા દર્શાવી

દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પાયાના સિદ્ધાંતોનો તેમજ યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ધ ક્લાઇમેટ ચેન્જ (UNFCCC) અને પેરિસ કરાર હેઠળની જવાબદારીઓનો આદર કરીને વૈશ્વિક સામૂહિક પગલાં દ્વારા આબોહવા પરિવર્તન સંબંધિત વૈશ્વિક પડકારને પહોંચી વળવાની તાકીદની જરૂરિયાતને સ્વીકારી છે. બંને નેતાઓએ […]

વડાપ્રધાન મોદીની જાહેરાત-ફ્રાંસના માર્સિલેમાં નવું વાણિજ્ય દૂતાવાસ ખોલશે ભારત

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે ભારત દક્ષિણ ફ્રાન્સના શહેર માર્સિલેમાં વાણિજ્ય દૂતાવાસ ખોલશે. મોદીએ અહીં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી હતી. મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાન્સના લોકોની વચ્ચે લાંબા સમયથી ગાઢ સંબંધો રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત માર્સિલેમાં નવું […]

ભારતમાં આરોગ્યએ વાણિજ્ય નથી પરંતુ સેવા છેઃ ડો. માંડવિયા

ઋષિકેશ એઈમ્સમાં ત્રીજા દીક્ષાંત સમાહોરનું આયોજન અનેક આરોગ્યલક્ષી સેવાઓનો પ્રારંભ કરાયો નવી દિલ્હીઃ ઋષિકેશમાં એઈમ્સના ત્રીજા દીક્ષાંત સમાહોરમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ડૉ. ભારતી પ્રવિણ પવાર અને પ્રો. એસ.પી. સિંહ ભાગેલની હાજરીમાં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (PM-ABHIM) હેઠળ 150 બેડના ક્રિટિકલ […]

ચંદ્રયાન-3 એ ભારતની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યોઃ PM મોદી

નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી આજે બપોરના સમયે ચંદ્રયાન-3નું સફળતા પૂર્વક લોન્ચિંગ થયું હતું. ચંદ્રયાન-3ના લોન્ચિંગ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું. પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે, ચંદ્રયાન-3 એ ભારતની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યો. તે દરેક ભારતીયના સપના અને મહત્વાકાંક્ષાઓને ઉંચી ઉંચી કરી છે. આ નોંધપાત્ર સિદ્ધિ આપણા વૈજ્ઞાનિકોના અથાક સમર્પણની સાક્ષી […]

ભારતની ચાંદ તરફ ઉડાનઃ ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ, શ્રીહરિકોટાથી ભરી ઉડાન

નવી દિલ્હીઃ ભારતના ત્રીજા મૂન મિશન ચંદ્રયાન-3 શુક્રવારે લોન્ચ કરવામાં આવ્યું છે. તેને બપોરના લગભગ 2.35 કલાકે આંધ્રપ્રદેશના ક્ષીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી છોડવામાં આવ્યું છે. રૂ. 615 કરોડના ખર્ચે તૈયાર થયેલું મિશન લગભગ 40થી 45 દિવસની યાત્રા બાદ ચંદ્રમાના દક્ષિણીધ્રુવ પાસે લેન્ડ કરશે. જો લેન્ડર દક્ષિણ ધ્રુવ પર ઉતરશે તો ભારત દક્ષિણ ધ્રુવ […]

પીએમ મોદીએ પેરિસમાં ભારતીયોને કર્યા સંબોધિત,કહ્યું – ફ્રાન્સ-ભારતમાં UPIને લઈને થયો કરાર

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીયોને સંબોધિત કરતા કહ્યું હતું કે ટૂંક સમયમાં ભારતીય પ્રવાસીઓ એફિલ ટાવર પર પણ UPI દ્વારા ચૂકવણી કરી શકશે. તેમણે કહ્યું કે ફ્રાન્સમાં ભારતીય યુપીઆઈ દ્વારા ચૂકવણી કરવા માટે એક કરાર થયો છે. તે એફિલ ટાવરથી શરૂ થશે અને ભારતીયો અહીં UPI દ્વારા રૂપિયામાં ચૂકવણી […]

ભારતઃ નકલી દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓ સામે કાર્યવાહી

નવી દિલ્હીઃ દેશની જનતાને યોગ્ય મેડિકલ સેવા મળી રહે તેવા પ્રયાસો કેન્દ્રની મોદી સરકાર દ્વારા પગલા લઈ રહી છે. દેશમાં હાલ કેન્દ્ર સરકાર જેનરિક દવાને પ્રોત્સાન આપી રહી છે. દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા હવે દવાઓની ગણવત્તા ઉપર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં નકલી દવાઓનું ઉત્પાદન કરનારાઓ સામે આકરી કાર્યવાહી શરૂ કરવામાં […]

સીમા પહેલા પણ પાકિસ્તાની ઈકરા પ્રેમીને પામવા માટે સરહદ પાર કરીને ભારત આવી હતી

નવી દિલ્હીઃ ઓનલાઈન ગેમિંગથી ભારતીય યુવાનના પ્રેમમાં પાગલ બનેલી સીમા હૈદર સરહદ પાર કરીને પાકિસ્તાનથી ભારત આવી પહોંચી છે. હાલ સીમા અને સચીનની લવસ્ટોરી ચર્ચાનું કેન્દ્ર બની છે, તેમજ હવે સીમા અને સચિનની લવસ્ટોરીનું શું થશે અને સીમાને પરત પાકિસ્તાન મોકલી દેવામાં આવશે કે શું તે અંગે સવાલો ઉભા થયાં છે. બીજી તરફ સીમા પહેલી […]

CSMIA ભારતનું એકમાત્ર ટ્રાવેલ + લેઝર રીડર્સનું મનપસંદ એરપોર્ટ

મુંબઈ, 12 જુલાઈ 2023: છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટે (CSMIA) 2023ના ટ્રાવેલ અને વાચકોના મનપસંદ ઈન્ટરનેશનલ એરપોર્ટની પ્રખ્યાત યાદીમાં ચોથું સ્થાન મેળવીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. CSMIA એ એકમાત્ર ભારતીય એરપોર્ટ છે જેને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ માન્યતા વિશ્વ-કક્ષાના આતિથ્યની સાથે મુસાફરોને સતત અસાધારણ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવાની CSMIAની અતૂટ પ્રતિબદ્ધતાને ઉજાગર […]

15 વર્ષમાં 41 કરોડ… ગરીબી રેખાને લઈને UNએ ભારતની કરી પ્રશંસા

દિલ્હી :  ભારતમાં 2005-06 થી 2019-2021 દરમિયાન માત્ર 15 વર્ષમાં 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. મંગળવારે સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) અને ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ (ઓપીએચઆઇ) દ્વારા બહાર પાડવામાં આવેલ ગ્લોબલ મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ (એમપીઆઇ) ના નવીનતમ ડેટા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code