1. Home
  2. Tag "india"

દુનિયાની અડધાથી વધુ વસ્તી સોશિયલ મીડિયામાં છે વ્યસ્ત,જાણો ભારતના લોકો કેટલો સમય બગાડે છે?

દિલ્હી :ઈન્ટરનેટના ઝડપથી વધી રહેલા ઉપયોગને કારણે સોશિયલ મીડિયાનો ક્રેઝ ઘણો વધી ગયો છે. તાજેતરના એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વની અડધાથી વધુ વસ્તી હાલમાં સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. મોટાભાગના લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર  જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષની સરખામણીમાં આ […]

એક ભારત, શ્રેષ્ઠ ભારત માટે આપણે જવાબદાર નાગરિક તરીકે કામ કરવાનું છે : રેલવે રાજ્યમંત્રી

સુરત: દેશનાં યુવાનોને રોજગાર આપવા માટેના વડાપ્રધાનનાં સંકલ્પને સાકાર કરવા માટે 2022થી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે દેશભરમાં 44 સ્થળે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત ખાતે કેન્દ્રીય રેલવે અને કાપડ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહ્યા હતા અને કુલ 77 યુવાઓને નિયુક્તિ પત્ર પ્રદાન કર્યા હતા. સુરતનાં સરસાણા ઇન્ટરનેશનલ […]

વિપક્ષી એકતાના ‘ઈન્ડિયા’ નામથી બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર નારાજ

ઈન્ડિયા નામમાં એનડીએ ના સમાવેશથી નીતિશ નારાજ નીતિશ કુમારને મહત્વની જવાબદારી સોંપાશે નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ એકસાથે એકત્ર થઈ રહ્યાં છે. બીજી તરફ ભાજપાની આગેવાનીમાં એનડીએને ફરીથી વધારે મજબુત કરવામાં આવી રહ્યું છે. વિપક્ષી પાર્ટીઓએ ‘ઈન્ડિયા’(ભારતીય રાષ્ટ્રીય વિકાસ સમાવેશી ગઠબંધન) નામથી ગઠબંધન બનાવ્યું છે. વિપક્ષી ગઠબંધનનું નામ […]

ભારતના ઈસ્લામિક દેશો સાથેના સંબંધ મામલે PM મોદીની પ્રશંસા કરતા કોંગ્રેસના નેતા શશી થરૂર

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસંશા કરી હતી. તેમણે ઇસ્લામિક દેશો સુધી પહોંચવા બદલ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની પણ પ્રશંસા કરી હતી. થરૂરના જણાવ્યા અનુસાર, મોદી સરકારના શાસનમાં ઇસ્લામિક દેશો સાથે ભારતના સંબંધો સુધર્યા છે. આ સાથે તેમણે કેન્દ્ર સરકારની વિદેશ નીતિની પણ પ્રશંસા કરી છે. તિરુવનંતપુરમના સાંસદ […]

ભારતની જી20ની અધ્યક્ષતા પર સંકલન સમિતિની બેઠક યોજાઈ

દિલ્હી :ભારતની જી20ની અધ્યક્ષતા પર સંકલન સમિતિની છઠ્ઠી બેઠક નવી દિલ્હીમાં પ્રગતિ મેદાનમાં સ્થિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC) ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ભારતના વડાપ્રધાનના મુખ્ય સચિવ ડૉ. પી કે મિશ્રાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં 9 અને 10 સપ્ટેમ્બર, 2023ના રોજ નવી દિલ્હીમાં આયોજિત જી20ની બેઠકની તૈયારી સાથે સંબંધિત વિવિધ પાસાંની સમીક્ષા પર ધ્યાન કેન્દ્રિત […]

ભારત આખી દુનિયામાં એક ખૂબ જ મોટા રોકાણ બજાર તરીકે ઉભરી આવ્યું

ભારત વિશ્વનું સૌથી મોટું રોકાણ બજાર (ભારતમાં રોકાણ) બની ગયું છે. ભારત અને ભારતીયો માટે આ ખૂબ જ ખુશી અને ગર્વની વાત છે. ઇન્વેસ્કો ગ્લોબલ સોવરીન એસેટ મેનેજમેન્ટના રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, વર્ષ 2023માં ભારત આખી દુનિયામાં એક ખૂબ જ મોટા રોકાણ બજાર તરીકે ઉભરી આવ્યું છે અને આ […]

ભારત-મ્યાનમાર-થાઇલેન્ડ ત્રિપક્ષીય હાઇવે પ્રોજેક્ટને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કરીશું: જયશંકર

દિલ્હી : વિદેશ મંત્રી એસ જયશંકર મેકોંગ ગંગા સહયોગ (MGC) તંત્રના વિદેશ મંત્રીઓની 12મી બેઠકમાં ભાગ લેવા માટે અમે  BIMSTEC (મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન માટે બંગાળની ખાડી પહેલ) ના વિદેશમંત્રીના સંમેલનમાં ભાગ લેવા માટે થાઇલેન્ડમાં છે. બેંગકોક પહોંચ્યા પછી તરત જ અહીં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે જયશંકરે થાઈલેન્ડ અને ભારત વચ્ચેના જોડાણ વિશે વાત […]

ભારતને જરૂર છે સેમિકન્ડક્ટર ક્રાન્તિની

(સ્પર્શ હાર્દિક) બ્રિટિશરો આપણા દેશને પાયમાલ કરીને ચાલ્યા ગયા એ પછી આપણી અન્નની જરૂરિયાતને પહોંચી વળવાનો અને કૃષિતંત્રને ફરી યોગ્ય રીતે ચાલતું કરવાનો પડકાર મોટો હતો. કિન્તુ આપણા વડવાઓએ એ કામ કરી જાણ્યું. એ સફળતાને ગ્રીન રિવોલ્યૂશન યાને હરિત ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ડેરી ઉદ્યોગના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું અને શ્વેત […]

UNFCCC:આબોહવા પરિવર્તન માટે યુએઈ અને ભારતે પ્રતિબદ્ધતા દર્શાવી

દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પાયાના સિદ્ધાંતોનો તેમજ યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ધ ક્લાઇમેટ ચેન્જ (UNFCCC) અને પેરિસ કરાર હેઠળની જવાબદારીઓનો આદર કરીને વૈશ્વિક સામૂહિક પગલાં દ્વારા આબોહવા પરિવર્તન સંબંધિત વૈશ્વિક પડકારને પહોંચી વળવાની તાકીદની જરૂરિયાતને સ્વીકારી છે. બંને નેતાઓએ […]

વડાપ્રધાન મોદીની જાહેરાત-ફ્રાંસના માર્સિલેમાં નવું વાણિજ્ય દૂતાવાસ ખોલશે ભારત

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે ભારત દક્ષિણ ફ્રાન્સના શહેર માર્સિલેમાં વાણિજ્ય દૂતાવાસ ખોલશે. મોદીએ અહીં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી હતી. મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાન્સના લોકોની વચ્ચે લાંબા સમયથી ગાઢ સંબંધો રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત માર્સિલેમાં નવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code