1. Home
  2. Tag "india"

NIMCJ ના વિદ્યાર્થીઓને ભારતના અતુલ્ય વારસાથી વાકેફ થયા

અમદાવાદઃ વર્ષ ૨૦૦૮માં ભારતીય સંસ્કૃતિ અને વિરાસત વિશેના સંશોધન માટે ‘ અતુલ્ય વારસો‘ સંસ્થાની સ્થાપના થઇ હતી. આ સંસ્થાના સભ્યો કપિલભાઈ ઠાકર, રોનકભાઈ અને સૃષ્ટિબેન પંડયાએ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) ની મુલાકાત લીધી હતી તથા તેમણે વિદ્યાર્થીઓને ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી ભારતના વિવિધ તહેવારો, ઐતિહાસિક સ્થળો તથા કલાઓ વિશે માહિતી પ્રદાન કરી હતી. […]

રતન ટાટાને ભારતનો સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન આપવા માંગણી

મહારાષ્ટ્ર સરકારની કેબિનેટમાં રજુ કરાયો પ્રસ્વાત કેન્દ્ર સરકાર સમક્ષ ભારતરત્ન આપવા કરી ભલામણ મહારાષ્ટ્ર સરકારની કેબિનેટે પણ રત્ન ટાટાને પાઠવી શ્રદ્ધાંજલી નવી દિલ્હીઃ દેશના ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલી પાઠવી છે. એટલું જ નહીં તેમના અંતિમ સંસ્કારમાં સરકાર વતી કેન્દ્રીય મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યાં હતા. દરમિયાન મહારાષ્ટ્ર […]

માતૃત્વ સ્વાસ્થ્ય અને કુટુંબ નિયોજનમાં ભારતના નેતૃત્વનું UNFPએ સન્માન કર્યું

નવી દિલ્હીઃ યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFP)એ માતૃત્વ સ્વાસ્થ્ય અને કુટુંબ નિયોજનને આગળ વધારવામાં ભારતની અસાધારણ પ્રગતિને માન્યતા આપી છે. યુએનએફપીએનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. નતાલિયા કનમએ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ શ્રીમતી પુણ્ય સલિલા શ્રીવાસ્તવનું તકતી અને પ્રમાણપત્ર પ્રસ્તુત કરીને સન્માન કર્યું હતું તથા મહિલાઓનાં સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ભારત સાથે ભાગીદારી કરવા માટે યુએનએફપીએની અડગ કટિબદ્ધતા […]

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે બીજી ટી20 મેચ, ભારતની સીરિઝ જીત ઉપર નજર

નવી દિલ્હીઃ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આજે દિલ્હીના અરૂણ જેટલી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ત્રણ મેચોની શ્રેણીના બીજા ટી20 મેચમાં બાંગ્લાદેશ સામે રમશે.ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગે આ મેચ શરૂ થશે. સૂર્ય કુમાર યાદવના નેતૃત્વમાં ભારત શ્રેણીમાં એક – શૂન્યથી આગળ છે.શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવીને સરળ જીત મેળવી હતી.આ મેચમાં અર્શદીપ સિંહ […]

ભારતના પરમાણું પરિક્ષણમાં ડુગળીની ખાસ ભુમિકા હતી, જાણો શું થયો હતો ઉપયોગ

તે થોડું વિચિત્ર લાગશે, પરંતુ એ વાત સાચી છે કે આ પરિક્ષણમાં ડુંગળીનો ઉપયોગ એક મહત્વપૂર્ણ સાધન તરીકે કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ તેની રસપ્રદ વાર્તા. તમને જણાવી દઈએ કે પરમાણુ પરીક્ષણમાં ડુંગળીનો ઉપયોગ સેન્સર તરીકે કરવામાં આવ્યો હતો. ડુંગળીમાં રહેલા કેટલાક રાસાયણિક તત્વો વિસ્ફોટ દરમિયાન થતા રેડિયેશનના સંપર્કમાં આવે ત્યારે રંગ બદલી […]

વૈશ્વિક શાંતિ અને સલામતી માટે ત્રાસવાદ ગંભીર પડકાર : ભારત

નવી દિલ્હીઃ ભારતે વર્તમાન વૈશ્વિક સંઘર્ષને ધ્યાનમાં રાખીને ત્રાસવાદ સામે લડવા વૈશ્વિક પગલાંની હાકલ કરી છે. સંયુક્ત રાષ્ટ્ર ખાતે વૈશ્વિક નેતાઓનાં શિખર સંમેલનમાં એક સંધિમાં ભારતે ત્રાસવાદ સામે લડવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે આ સંધિમાં ત્રાસવાદને વખોડતો મજબૂત સંદેશો આપવા બદલ વિશ્વનાંદેશોની પ્રશંસા કરી છે. હરીશે તાત્કાલિક અને સંગઠિત […]

ભારત કે પાકિસ્તાન, કયા દેશના બેટ્સમેનોએ ODIમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે? જાણો..

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વન-ડે ક્રિકેટની શરૂઆત 5 જાન્યુઆરી, 1971ના રોજ થઈ હતી. મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ODI મેચ રમાઈ હતી. આ ફોર્મેટમાં ઘણા બેટ્સમેનોએ પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી હતી. જો આપણે ODIમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાની વાત કરીએ તો આમાં ભારત અને પાકિસ્તાનના બેટ્સમેનોનો દબદબો રહ્યો છે. શાહિદ આફ્રિદીઃ પાકિસ્તાનના […]

ભારત એક હિન્દુ રાષ્ટ્ર, આપણે આપણી સુરક્ષા માટે એક થયું પડશેઃ મોહન ભાગવત

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે હિન્દુ સમુદાયને એક થવા અને પોતાની વચ્ચેના મતભેદો અને વિવાદોને સમાપ્ત કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું, “ભાષા, જાતિ અને પ્રદેશ પર આધારિત મતભેદો અને વિવાદોને ભૂલીને હિંદુ સમાજે પોતાની સુરક્ષા માટે એક થવું પડશે. સમાજ એવો હોવો જોઈએ કે જેમાં એકતા, સદ્ભાવના અને બંધનની […]

ભારત પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે પણ સરહદ પાર આતંકવાદને નજરઅંદાજ કરી શકાય નહીં

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું છે કે અન્ય કોઈ પાડોશીની જેમ ભારત પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ સરહદ પારના આતંકવાદને નજરઅંદાજ કરી શકાય નહીં. ઈસ્લામાબાદમાં 15 અને 16 ઓક્ટોબરે યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠનની આગામી પરિષદ દરમિયાન ભારત પાકિસ્તાન સાથે તેના સંબંધો અંગે ચર્ચા કરશે નહીં. તેમણે આજે નવી દિલ્હીમાં […]

ભારતનો ઇશાન પ્રદેશ એ દેશનું હૃદય અને આત્મા છે: ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે ભારતનો ઇશાન પ્રદેશ એ દેશનું હૃદય અને આત્મા છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી ધનખડે આજે કહ્યું કે ઉત્તર-પૂર્વ એ માત્ર ભૌગોલિક પ્રદેશ નથી પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને કુદરતી સૌંદર્યનું જીવંત ચિત્ર છે જે ભારતના સારને પ્રતિબિંબિત કરે છે. ઉપરાષ્ટ્રપતિએ પ્રદેશના સમૃદ્ધ આધ્યાત્મિક અને કુદરતી વારસાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code