1. Home
  2. Tag "india"

FY24માં ભારતનું કુલ ટોલ કલેક્શન રૂ. 64,810 કરોડે પહોંચ્યું, જેમાં 35 ટકાનો વધારો

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાં કુલ ટોલ કલેક્શન રૂ. 64,809.86 કરોડ સુધી પહોંચ્યું છે. જેમાં ગત નાણાકીય વર્ષની સરખામણીમાં 35 ટકાનો વધારો થયો છે, અને વ્યાપારી પ્રવૃત્તિમાં તેજી આવતાં સરકારી અને ઉદ્યોગના અંદાજો કરતાં વધી ગયા. ટોલવાળા રસ્તાઓમાં તીવ્ર વધારો અને નવા ફાસ્ટેગ વપરાશકર્તાઓના ઉમેરાને કારણે કુલ ટોલ વસૂલાત વર્ષની શરૂઆતમાં સરકાર દ્વારા નિર્ધારિત […]

પ્રખર રાષ્ટ્રભક્ત ડૉ. બાબાસાહેબ આંબેડકરનું રાષ્ટ્રનિર્માણમાં અદ્વિતિય યોગદાન

 – દેવેન્દ્રકુમાર સોલંકી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને અનેક લોકો ભારતીય બંધારણના નિર્માતા અથવા દલિતના મસિહા તરીકે ઓળખે છે પરંતુ ડૉ. બાબાસાહેબ આંબેડકર એક સ્વપ્નદ્રષ્ટા હતા, તેઓ પોતાના સમયથી આગળની દૃષ્ટિ ધરાવતા દૂરદ્રષ્ટા હતા. આજના ભારતના નિર્માણમાં આ મહાન રાજનેતાના યોગદાન અને તેમના દૂરંદેશીભર્યા અભિગમનો અનન્ય ફાળો છે તે ધ્યાનમાં આવવું જોઈએ. ડૉ. આંબેડકરે એવા ભારતનું […]

બહિષ્કારને પગલે માલદીવની મુશ્કેલી વધી, હવે પ્રવાસીઓને આકર્ષવા ભારતમાં કરશે રોડ-શો

નવી દિલ્હીઃ ભારત-માલદીવ વિવાદના કારણે માલદીવને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. આર્થિક રીતે મજબૂત બનવા હવે માલદીવ ભારતના સહારે છે. આ દરમિયાન, ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે માલદીવે ભારતીય શહેરોમાં રોડ શોનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. માલદીવમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં સતત ઘટાડા વચ્ચે માલદીવ એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ એન્ડ ટૂર ઓપરેટર્સ (MATATO) એ અહીં ભારતના હાઈ […]

આતંકવાદને ખતમ કરવા પાકિસ્તાન મદદ માંગશે તો ભારત મદદ કરવા તૈયાર છેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ પાકિસ્તાનને વર્ષોથી આતંકવાદ ઉપર કાબુ મેળવવાનું કહેનાર ભારતે હવે પાકિસ્તાનને મદદ માટે તૈયારીઓ દર્શાવી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, જો પાકિસ્તાન આતંકવાદને રોકી ના શકતું હોય તો ભારત મદદ કરવા તૈયાર છે. તાજેતરમાં જ રાજનાશ સિંહે કહ્યું હતું કે, જો ભારતમાં કોઈ શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેને ઘરમાં ઘુસીને […]

ભારતમાં વર્ષ 1996 પહેલા લોકસભાની બે કરતાં વધુ બેઠકો પરથી એક ઉમેદવારને ચૂંટણી લડવાની સ્વતંત્રતા હતી

નવી દિલ્હીઃ આઝાદી પછી દેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં ઘણી એવી બેઠકો હતી જેના પર નેતાઓ ત્રણ બેઠકો પરથી ચૂંટણી લડતા હતા. વાસ્તવમાં, આ બે બેઠકોમાંથી, એક બેઠક સામાન્ય અને બીજી આરક્ષિત એટલે કે એસસી-એસટી કેટેગરીની હતી. ઉલ્લેખનીય છે કે અનામત વર્ગને પણ પ્રતિનિધિત્વ મળી રહે તે માટે આવી વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી હતી. જો કે, વિરોધ […]

ક્લાઈમેટ ચેન્જથી બંધારણમાં મળેલો સમાનતાનો અધિકાર અસરગ્રસ્ત થઈ રહ્યો છે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે પોતાની મહત્વની ટીપ્પણીમાં કહ્યું છે કે જળવાયુ પરિવર્તન બંધારણમાં મળેલા સમાનતાના અધિકારને અસરગ્રસ્ત કરી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે તેની સાથે જ રાજસ્થાન અને ગુજરાતમાં મળનારી ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડના સંરક્ષણ અને અક્ષય ઊર્જા મમાળખા સંદર્ભે એક સમિતિની રચનાનો પણ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એપ્રિલ, 2021માં પોતાના એક આદેશનો પણ ઉલ્લેખ […]

ભારતમાં અશાંતિ ફેલાવનારા આતંકીઓને પાકિસ્તાનમાં ઘુસીને ઠાર મરાશેઃ રાજનાશ સિંહ

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવતિઓને આંજામ આપવાના પ્રવાસ કર્યા બાદ સીમા પાર કરીને ભાગી જનાર વ્યક્તિને ખતમ કરવા માટે ભારત પાકિસ્તાનમાં ઘુસીને મારશે, તેવો દ્રઢ નિર્ધાર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ જણાવ્યું હતું. પાકિસ્તાનમાં આશરો લેનારો ભારત વિરોધી તત્વોને ભારતની ગુપ્તચર એજન્સી ખાતમો બોલાવતા હોવાનો ચોંકાવનારો દાવો બ્રિટીશ અખબારે દાવો કર્યાં હતો. બ્રિટીશ અખબારના દાવાના […]

સોનાની તસ્કરીના કેસમાં ગુનેગારને સાઉદી અરેબિયાથી ભારત પરત લવાયો

નવી દિલ્હીઃ બે દાયકા પહેલાના 18.5 કિલો સોનાની દાણચોરી કેસમાં ફરાર આરોપી શૌક્ત અલીને સીબીઆઈના પ્રયાસોના કારણે સાઉદી અરેબિયાથી ભારતમાં લાવવામાં સફળતા મળી હોવાનું જાણવા મળે છે. આરોપી સાથે ઈન્ટરપોલે રેડ નોટિસ જાહેર કરી હતી.  નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ વર્ષ 2020માં સોનાની દાણચોરીનો કેસ નોંધ્યો હતો. શૌકત અલી આ કેસમાં આરોપી છે, જેને ભારત લાવવામાં આવ્યો […]

નેપાળ બોર્ડરથી એક કાશ્મીરી સાથે 2 પાકિસ્તાનીઓની ધરપકડ, ભારતમાં ઘૂસવાની કોશિશ કરતું ચીની યુગલ પણ ઝડપાયું

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી વચ્ચે મહારાજગંજ જિલ્લાથી લાગેલી ભારત-નેપાળ બોર્ડર પર સુરક્ષા એજન્સીઓએ 3 શકમંદોની એટીએસને સોંપણી કરવામાં આવી છે. જણાવવામાં આવે છે કે ઝડપાયેલા લોકોમાં 2 પાકિસ્તાની અને એક જમ્મુ-કાશ્મીરનો વતની છે. અધિકારીઓએ આમની પાસેથી પાકિસ્તાની પાસપોર્ટ પણ જપ્ત કર્યો છે. જો કે આ  આખા મામલામાં જિલ્લાના અધિકારીઓએ મૌન સેવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, […]

ભારતઃ પ્રથમ સ્વદેશી જનીન થેરેપીનો શુભારંભ, દર્દીઓને મળશે રાહત

મુંબઈઃ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે આઈઆઈટી બોમ્બેમાં કેન્સર માટે ભારતની પ્રથમ સ્વદેશી જનીન થેરેપીનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની પ્રથમ જનીન ઉપચારની શરૂઆત કેન્સર સામેની આપણી લડતમાં એક મોટી સફળતા છે. “સીએઆર-ટી સેલ થેરાપી” નામની સારવારની આ લાઇન સુલભ અને સસ્તી હોવાથી, તે સમગ્ર માનવજાત માટે એક નવી આશા પૂરી પાડે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code