1. Home
  2. Tag "INDIAN AIR FORCE"

પાકિસ્તાનના બાલાકોટમાં કેવી રીતે વરસાવ્યા બોમ્બ, વાયુસેનાએ જાહેર કર્યો એસ્ટ્રાઈકનો વીડિયો

વાયુસેનાએ જાહેર કર્યો એરસ્ટ્રાઈક પર વીડિયો એરસ્ટ્રાઈક પર વાયુસેનાનો પ્રમોશનલ વીડિયો બાલાકોટમાં આતંકી અડ્ડા પર વરસાવ્યા હતા બોમ્બ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જ્યારે આતંકવાદીઓએ સીઆરપીએફના જવાનો પર હુમલો કર્યો હતો. ત્યારે આખા દેશમાં આક્રોશ હતો. તેના જવાબમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરી હતી. આ એરસ્ટ્રાઈકમાં વાયુસેનાએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો. હવે શુક્રવારે […]

એર માર્શલ આર. કે. એસ. ભદૌરિયા હશે આગામી વાયુસેનાધ્યક્ષ, ઉડાડી ચુક્યા છે રફાલ

એર વાઈસ ચીફ એર માર્શલ આર. કે. એસ. ભદૌરિયા વાયુસેનાના આગામી પ્રમુખ હશે. સંરક્ષણ મંત્રાલયના મુખ્ય પ્રવક્તા પ્રમાણે, સરકારે આગામી વાયુસેનાધ્યક્ષ તરીકે એર માર્શલ આર. કે. એસ. ભદૌરિયાના નામ પર મ્હોર લગાવી દીધી છે. તે એર ચીફ માર્શલ બી. એસ. ધનોઆનું સ્થાન લેશે. એર ચીફ માર્શલ બી. એસ. ધનોઆ 30 સપ્ટેમ્બરના રોજ ચીફ ઓફ એર […]

ચીન બોર્ડર પર દેખાયો સેના-વાયુસેનાનો દમ, જમીનથી આકાશ સુધી કર્યો યુદ્ધાભ્યાસ

ઈસ્ટર્ન લડાખના વિસ્તારમાં ભારતીય સેના-વાયુસેનાની કવાયત ભારતીય સેનાના યુદ્ધાભ્યાસનો ચીનને રણનીતિક સંદેશ ચીન દ્વારા એલએસીના અતિક્રમણની બને છે ઘટનાઓ ભારતીય સેનાના જવાનોએ 17 સપ્ટેમ્બરે ઈસ્ટર્ન લડાખ વિસ્તારમાં મોટો યુદ્ધાભ્યાસ કર્યો છે. આ યુદ્ધાભ્યાસમાં વાયુસેના,ભારતીય સેનાની ઘણી ટુકડીઓના જવાનો સામેલ થયા છે. ચીનની નજીકના લડાખના આ વિસ્તારની સાથે ભારતીય સેનાના જવાનોની આ કવાયતનું રણનીતિક દ્રષ્ટિએ પણ […]

અડધી રાત્રે પાકિસ્તાનની બોર્ડર પર ગરજ્યા ભારતીય ફાઈટર જેટ્સ, દુશ્મનોને દેખાડયો દમ

પંજાબમાં પાકિસ્તાનની સીમા નજીક જ્યારે ભારતીય વાયુસેનાની કવાયત ચાલી રહી હતી, ત્યારે આસપાસના વિસ્તારોમાં ભારે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. તેના કારણે અમૃતસર શહેરમાં લોકોમાં તમામ પ્રકારની આશંકાઓ વ્યક્ત થવા લાગી હતી. પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી કેમ્પ પર ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈક બાદ બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ યથાવત છે. કોઈપણ સ્થિતિનો સામનો કરવાને લઈને ભારત સાવધાન છે. […]

બિકાનેર ખાતે ભારતીય વાયુસેનાનું મિગ-21 ક્રેશ, પાયલટ સુરક્ષિત

ભારતીય વાયુસેનાનું એક વિમાન રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં ક્રેશ થયું હોવાના અહેવાલ છે. બિકાનેર જિલ્લાના શોભાસર નજીક ક્રેશ થયેલું યુદ્ધવિમાન ભારતીય વાયુસેનાનું મિગ-21 હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવે છે. બિકાનેરના એસપીને ટાંકીને ન્યૂઝ એજન્સીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે શોભાસર ખાતે યુદ્ધવિમાનના ક્રેશ થતા પહેલા પાયલટ સુરક્ષિત રીતે ઈજેક્ટ થયો હતો. પાયલટ સુરક્ષિત છે અને કોઈ જાનહાનિના […]

24 પાકિસ્તાની વિમાનોએ LOC પાર કરવાની કરી હતી કોશિશ, ભારતીય વાયુસેનાના આઠ વિમાનોએ કરી કાર્યવાહી

ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે હવે નવા ખુલાસા સામે આવી રહ્યા છે. બુધવારે પાકિસ્તાનની નાપાક ઘૂસણખોરીની કોશિશમાં પાકિસ્તાની વાયુસેનાના વિમાન ભારતીય સીમામાં લગભગ દશ કિલોમીટર અંદર ઘૂસી આવ્યા હતા. વરિષ્ઠ સરકારી સૂત્રનું માનવું છે કે ભારત સરકારે દાવો કર્યો છે કે પાકિસ્તાનના યુદ્ધવિમાનો લગભગ દશ કિલોમીટર સુધી ભારતીય સીમામાં ઘૂસી આવ્યા હતા. […]

પુંછના મેંઢર સેક્ટરમાં પાકિસ્તાની વિમાનોની ઘૂસણખોરીની કોશિશ ભારતીય વાયુસેનાએ બનાવી નિષ્ફળ

પાકિસ્તાની વાયુસેનાના યુદ્ધવિમાનોએ ગુરુવારે ફરીથી ભારતીય વાયુસીમામાં ઘૂસણખોરીની કોશિશ કરી છે. પાકિસ્તાની યુદ્ધવિમાનોએ પુંછના મેંઢરમાં ઘૂસણખોરીની કોશિશ કરી છે. પાકિસ્તાનના યુદ્ધવિમાનોની ઘૂસણખોરીની કોશિશને ભારતીય વાયુસેનાએ નિષ્ફળ બનાવી દીધી છે. પાકિસ્તાનની સાથે તણાવના મામલે વડાપ્રધાન કાર્યાલયમાં મહત્વની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, આઈબી પ્રમુખ અને આર્મી ચીફ તથા વાયુસેનાધ્યક્ષ પણ […]

ભારતે પાકિસ્તાની એફ-16 વિમાન તોડી પાડયું, ભારતના તમામ ફોરવર્ડ એરબેસ એલર્ટ પર, ફાઈટર પાયલટને તૈયાર રહેવાના આદેશ

ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કરવાની પાકિસ્તાની વાયુસેનાના યુદ્ધવિમાનોની કોશિશો વચ્ચે ભારતીય વાયુસેનાએ પોતાના તમામ ફોરવર્ડ એરબેસને એલર્ટ કર્યા છે. તેની સાથે જ ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કરવાની કોશિશ કરનારા પાકિસ્તાની એફ-16 યુદ્ધવિમાનને તોડી પાડવામાં આવ્યા બાદ પાકિસ્તાને પણ પોતાના પાંચ એરપોર્ટ બંધ કર્યા હોવાના અહેવાલ છે. પાકિસ્તાની વાયુસેનાની નવી હરકત બાદ તણાવમાં વધારો થયો છે. તેની સાથે […]

કવિ કુમાર વિશ્વાસની પાકિસ્તાનને લલકાર, ઈમરાન ખાન અબ તો દિમાગ ઠિકાને લગા લે, વરના હામારી સેના કા ઠિકાના નહીં

ભારતીય વાયુસેનાની પાકિસ્તાન સામે આજે કરવામાં આવેલી કાર્યવાહીથી આખા દેશમાં ઉત્સાહની લહેર દોડી ગઈ છે. આ અહેવાલની જાણકારી મળ્યા બાદ દરેક ભારતીયનો જોશ હાઈ થઈ ગયો છે. કવિ કુમાર વિશ્વાસે  સોશયલ મીડિયા પર ભારતીય વાયુસેનાના મ્હોંફાટ વખાણ કર્યા ચે. તેની સાથે જ તેમણે એર સ્ટ્રાઈકના પુરાવા માંગનારાઓની પણ ઝાટકણી કાઢી છે. કુમાર વિશ્વાસે પોતાના વ્યંગાત્મક […]

પીઓકેમાં એર સ્ટ્રાઈક: ભારતીય વાયુસેના આતંકવાદીઓ પર કેર બનીને વરસી, જૈશ-એ-મોહમ્મદના કેમ્પો તબાહ

ભારતીય વાયુસેનાએ મંગળવારે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પર મોટી કાર્યવાહી કરી છે. આ ઓપરેશનમાં 12 મિરાજ-2000 યુદ્ધવિમાનો સામે થયા હતા અને એલઓસી પાર આતંકવાદી કેમ્પો પર એક હજાર કિલોગ્રામના બોમ્બ ફેંક્યા છે. વાયુસેનાના સૂત્રોનું કહેવું છે કે આતંકી કેમ્પોને સંપૂર્ણપણે તબાહ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છેં કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code