1. Home
  2. Tag "INDIAN AIR FORCE"

કોરોના સંકટ સામે વાયુસેના ફરી બની સંકટ મોચન, 42 વિમાનોથી 180 ઓક્સિજન ટેન્કરો એરલિફ્ટ કર્યા

ભારતની વાયુસેના ફરીથી સંકટ મોચન બની 42 વિમાનો થકી 180 ઓક્સિજન ટેન્કરો એરલિફ્ટ કર્યા વાયુસેનાએ અત્યારસુધીમાં 180 જેટલા ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનરને અનેક જગ્યાએ પહોંચાડ્યા નવી દિલ્હી: ભારત કોરોના વાયરસની બીજી લહેર સામે ઝઝુમી રહ્યું છે ત્યારે અગાઉની દરેક આફતની જેમ આ વખતે પણ વાયુસેના સંકટ મોચનની જેમ દેશનું સંકટ દૂર કરવા માટે એક્શનમાં આવી છે. […]

ઑક્સિજન લેવા ભારતીય વાયુસેનાના વિમાનો પહોંચ્યા સિંગાપુર

દેશમાં ઑક્સિજનની સપ્લાય માટે વાયુસેનાએ મોરચો સંભાળ્યો ભારતીય વાયુસેનાના વિમાનો ઑક્સિજન લેવા માટે સિંગાપુર પહોંચ્યા ઑક્સિજનના ચાર ટેન્કરો ભરવા વાયુસેનાના વિમાનો સિંગાપુર પહોંચ્યા નવી દિલ્હી: દેશમાં કોરોનાની ઘાતક બીજી લહેર વચ્ચે સમગ્ર દેશમાં ઑક્સિજનની અછત સર્જાઇ છે અને લોકો ઑક્સિજન માટે વલખા મારી રહ્યા છે ત્યારે ભારતીય વાયુસેનાએ ઑક્સિજન સપ્લાય માટે મોરચો સંભાળ્યો છે. વાયુસેનાના […]

દેશની વાયુસેનાએ ઑક્સિજન ટેન્કરોનું એરલિફ્ટિંગ શરૂ કર્યું

દેશની વાયુસેના સરકાર અને જનતાની વહારે આવી વાયુસેનાએ ઑક્સિજન ટેન્કરોનું કર્યું એરલિફ્ટિંગ ભારતીય વાયુસેનાના સી-17 અને આઈએલ-76 વિમાનોએ ઑક્સીજનના ટેન્કરોનું એરલિફ્ટિંગ શરૂ નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે ઑક્સિજનની માંગમાં ખૂબ જ ઉછાળો આવ્યો છે. સંકટના આ સમયમાં દેશની વાયુસેના સરકાર અને જનતાની વહારે આવી છે. સરકારની મદદ માટે વાયુસેનાએ મોરચો […]

ભારતીય વાયુ સેનાની તાકાતમાં થશે વધારો – ચાલુ વર્ષ દરમિયાન ‘અસ્ત્ર માર્ક -2 મિસાઈલ’નું પરિક્ષણ હાથ ધરાશે

વાયુસેનાની તાકાતમાં થશે વધારો એસ્ત્ર માર્ક 2 મિસાઈલનું પરિક્ષણ થશે આ વર્ષ દરમિયાન દિલ્હીઃ-દેશમાં સુરક્ષાની દ્રષ્ટિએ ત્રણે સેનાને પાવરફુલ બવનાવવા માટે અનેક શસ્ત્રોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાં હવાઈદળને પણ વધુ મજબુત બનાવવા માટે અને દુશ્મનોને નાશ કરવા માટે અનેક મિસાઈલનું  સફળ પરિક્ષણ પણ થઈ રહ્યું છે, ત્યારે આવી જ એક મિસાઈલ કે જે […]

ઇન્ડિયન એરફોર્સે એક સાથે 10 મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ

ઇન્ડિયન એરફોર્સે એક સાથે દસ આકાશી મિસાઇલનું કર્યું પરીક્ષણ મિસાઇલના પરીક્ષણ દરમિયાન યુદ્વ જેવા માહોલનું થયું નિર્માણ આંધપ્રદેશમાં આવેલી સુર્યલંકા ટેસ્ટ ફાયરિંગ રેન્જથી કરાયું મિસાઇલનું પરીક્ષણ નવી દિલ્હી: ઇન્ડિયન એરફોર્સે એક સાથે દસ આકાશી મિસાઇલનું પરીક્ષણ કરીને યુદ્વ જેવા માહોલનું નિર્માણ કર્યું હતું. સામાન્યપણે એક સમયે એક મિસાઇલનું પરીક્ષણ થતું હોય છે પરંતુ યુદ્વની સ્થિતિમાં […]

વાયુસેના દિવસ પર ત્રણેય સૈન્ય પ્રમુખોએ આપી શહીદોને શ્રદ્ધાંજલિ

ભારતીય વાયુસેનાનો આજે 87મો વાયુસેના દિવસ ત્રણેય સૈન્ય પ્રમુખોએ શહીદ સ્મારક પર આપી શ્રદ્ધાંજલિ ભારતીય વાયુસેના આજે મંગળવારના દિવસે પોતાનો 87મો વાયુસેના દિવસ મનાવી રહી છે. રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી સહીત દેશભરમાં વાયુસેના દિવસ પર ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. આ પ્રસંગે ત્રણેય સૈન્ય પ્રમુકો દિલ્હી ખાતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પહોંચ્યા હતા. સેના […]

પાકિસ્તાનના બાલાકોટમાં કેવી રીતે વરસાવ્યા બોમ્બ, વાયુસેનાએ જાહેર કર્યો એસ્ટ્રાઈકનો વીડિયો

વાયુસેનાએ જાહેર કર્યો એરસ્ટ્રાઈક પર વીડિયો એરસ્ટ્રાઈક પર વાયુસેનાનો પ્રમોશનલ વીડિયો બાલાકોટમાં આતંકી અડ્ડા પર વરસાવ્યા હતા બોમ્બ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જ્યારે આતંકવાદીઓએ સીઆરપીએફના જવાનો પર હુમલો કર્યો હતો. ત્યારે આખા દેશમાં આક્રોશ હતો. તેના જવાબમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરી હતી. આ એરસ્ટ્રાઈકમાં વાયુસેનાએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો. હવે શુક્રવારે […]

એર માર્શલ આર. કે. એસ. ભદૌરિયા હશે આગામી વાયુસેનાધ્યક્ષ, ઉડાડી ચુક્યા છે રફાલ

એર વાઈસ ચીફ એર માર્શલ આર. કે. એસ. ભદૌરિયા વાયુસેનાના આગામી પ્રમુખ હશે. સંરક્ષણ મંત્રાલયના મુખ્ય પ્રવક્તા પ્રમાણે, સરકારે આગામી વાયુસેનાધ્યક્ષ તરીકે એર માર્શલ આર. કે. એસ. ભદૌરિયાના નામ પર મ્હોર લગાવી દીધી છે. તે એર ચીફ માર્શલ બી. એસ. ધનોઆનું સ્થાન લેશે. એર ચીફ માર્શલ બી. એસ. ધનોઆ 30 સપ્ટેમ્બરના રોજ ચીફ ઓફ એર […]

ચીન બોર્ડર પર દેખાયો સેના-વાયુસેનાનો દમ, જમીનથી આકાશ સુધી કર્યો યુદ્ધાભ્યાસ

ઈસ્ટર્ન લડાખના વિસ્તારમાં ભારતીય સેના-વાયુસેનાની કવાયત ભારતીય સેનાના યુદ્ધાભ્યાસનો ચીનને રણનીતિક સંદેશ ચીન દ્વારા એલએસીના અતિક્રમણની બને છે ઘટનાઓ ભારતીય સેનાના જવાનોએ 17 સપ્ટેમ્બરે ઈસ્ટર્ન લડાખ વિસ્તારમાં મોટો યુદ્ધાભ્યાસ કર્યો છે. આ યુદ્ધાભ્યાસમાં વાયુસેના,ભારતીય સેનાની ઘણી ટુકડીઓના જવાનો સામેલ થયા છે. ચીનની નજીકના લડાખના આ વિસ્તારની સાથે ભારતીય સેનાના જવાનોની આ કવાયતનું રણનીતિક દ્રષ્ટિએ પણ […]

અડધી રાત્રે પાકિસ્તાનની બોર્ડર પર ગરજ્યા ભારતીય ફાઈટર જેટ્સ, દુશ્મનોને દેખાડયો દમ

પંજાબમાં પાકિસ્તાનની સીમા નજીક જ્યારે ભારતીય વાયુસેનાની કવાયત ચાલી રહી હતી, ત્યારે આસપાસના વિસ્તારોમાં ભારે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. તેના કારણે અમૃતસર શહેરમાં લોકોમાં તમામ પ્રકારની આશંકાઓ વ્યક્ત થવા લાગી હતી. પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી કેમ્પ પર ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈક બાદ બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ યથાવત છે. કોઈપણ સ્થિતિનો સામનો કરવાને લઈને ભારત સાવધાન છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code