કોરોના સંકટ સામે વાયુસેના ફરી બની સંકટ મોચન, 42 વિમાનોથી 180 ઓક્સિજન ટેન્કરો એરલિફ્ટ કર્યા
ભારતની વાયુસેના ફરીથી સંકટ મોચન બની 42 વિમાનો થકી 180 ઓક્સિજન ટેન્કરો એરલિફ્ટ કર્યા વાયુસેનાએ અત્યારસુધીમાં 180 જેટલા ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનરને અનેક જગ્યાએ પહોંચાડ્યા નવી દિલ્હી: ભારત કોરોના વાયરસની બીજી લહેર સામે ઝઝુમી રહ્યું છે ત્યારે અગાઉની દરેક આફતની જેમ આ વખતે પણ વાયુસેના સંકટ મોચનની જેમ દેશનું સંકટ દૂર કરવા માટે એક્શનમાં આવી છે. […]


