1. Home
  2. Tag "indian army"

ભારતીય લશ્કરની સુરક્ષા અભેદ્ય બનશે: DRDO એ સંપૂર્ણ સ્વદેશી ક્વાન્ટમ નેટવર્કનું સેના માટે કર્યું સફળ ફિલ્ડ ટ્રાયલ

ભારતીય લશ્કરની સુરક્ષા અભેદ્ય બનશે: DRDO એ સંપૂર્ણ સ્વદેશી ક્વાન્ટમ નેટવર્કનું સેના માટે કર્યું સફળ ફિલ્ડ ટ્રાયલ બેંગલુરુ, 16 જુલાઈ 2026: ભારતીય સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભરતા તરફ વધુ એક ઐતિહાસિક કદમ ભરતાં, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ એક મોટી સફળતા હાંસલ કરી છે. DRDO એ બેંગલુરુ સ્થિત અદ્યતન ટેકનોલોજી કંપની ‘તક્રબીત લેબ્સ’ના સહયોગથી ક્વાન્ટમ […]

આસામમાં ભારે વરસાદ અને પૂર વચ્ચે ભારતીય સેનાનું રેસ્ક્યૂ ઓપરેશન

નવી દિલ્હી, 30 જૂન 2026: ભારતીય સેનાના સ્પીયર કોર્પ્સ હેઠળની સ્પીયર હેડ ડિવિઝનના જવાનોએ સોમવારે(29 જૂન) આસામના ધેમાજી જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી ફસાયેલા 27 નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ રાહત અને બચાવ અભિયાન નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને હાથ ધરવામાં આવ્યું હતું. સેનાના જણાવ્યા અનુસાર, આ બચાવ અભિયાન ધેમાજી જિલ્લાના અરુણ ચાપોરી […]

હાંકી કઢાયેલા સૈન્ય જવાનો અંગે ભારતીય સેનાએ કરી સ્પષ્ટતા, જાણો પૂરી વિગત

રિવોઈ ન્યૂઝ, 22 મે, 2026 – ભારતીય સૈન્ય દ્વારા આજે એક અસાધારણ સ્પષ્ટતા કરવામાં આવી છે. સૈન્યના સત્તાવાર એક્સ હેન્ડલ ઉપર સેનામાંથી હાંકી કઢાયેલા અથવા સેનાની નોકરી છોડી ચૂકેલા કેટલાક લોકોના વીડિયોને પગલે ભારતીય સૈન્યે આ સ્પષ્ટતા કરી છે. સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે, મીડિયા અને સોશિયલ મીડિયામાં એક પત્રકાર પરિષદનો જે વીડિયો ફરી […]

કાશ્મીર મુદ્દે ચર્ચા થઈ રહી હતી ત્યારે સમજાયું કે આ તો ગરબડ છે, સુધારો કરવો પડશેઃ ગોપાલભાઈ ગોસ્વામી

[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 14 મે 2026 – કાશ્મીરનો મુદ્દો હોય કે પછી નક્સલવાદનો, આતંકવાદની વાત હોય કે પછી લવ જેહાદની, સીએએની ચર્ચા હોય કે પછી એનઆરસીની, ઇતિહાસની વાત હોય કે પછી હિન્દુ મંદિરોના વિધ્વંસની—આ દેશમાં હંમેશાં એક એવો નૅરેટિવ હાવી રહ્યો છે જે વાસ્તવિકતાથી સદંતર વિરુદ્ધ હોય છે. અને કમનસીબે મોટાભાગના સામાન્ય નાગરિકો આ […]

ઓપરેશન સિંદૂર એ અંત નથી, પણ આતંકવાદ વિરુદ્ધની લડાઈની માત્ર શરૂઆત: ભારતીય સેના

જયપુર, 7 મે 2026: ‘ઓપરેશન સિંદૂર’ના આજે (7 મે) એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય સેનાએ જયપુરમાં એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રસંગે લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ દુશ્મન દેશને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, “ઓપરેશન સિંદૂર એ અંત નથી, પણ આતંકવાદ વિરુદ્ધની લડાઈની માત્ર શરૂઆત છે.” તેમણે ઉમેર્યું કે આ ઓપરેશન […]

ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ: PM મોદી અને અમિત શાહે સૈન્યના શૌર્યને બિરદાવ્યું

નવી દિલ્હી, 7 મે 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભારતીય સશસ્ત્ર દળોના અદમ્ય સાહસ, ચોકસાઈ અને અતૂટ સંકલ્પને સલામ કરી છે. પહલગામમાં નિર્દોષ ભારતીયો પર હુમલો કરનારા આતંકીઓને તેમના જ ઘરમાં ઘૂસીને જે રીતે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો, તેને યાદ કરતાં બંને નેતાઓએ સ્પષ્ટ કર્યું […]

‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ: ભારતીય સેનાએ વીડિયો શેર કર્યો

નવી દિલ્હી, 7 મે 2026: ભારત આજે(7 મે) ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ એક એવી નિર્ણાયક સૈન્ય કાર્યવાહી હતી, જે ભારતીય સેનાએ ગત વર્ષે આજના દિવસે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદીઓ અને તેમના સુરક્ષિત ઠેકાણાઓ વિરુદ્ધ હાથ ધરી હતી. આ સૈન્ય અભિયાન 22 એપ્રિલના રોજ થયેલા ભયાનક પહેલગામ આતંકવાદી […]

ઓપરેશન સિંદૂર: માત્ર 22 મિનિટમાં આતંકીઓનું કમાન્ડ નેટવર્ક તબાહ કરાયું હતું

નવી દિલ્હી, 30 એપ્રિલ 2026: ભારતીય સેનાએ સરહદ પાર આતંકવાદ વિરુદ્ધ વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટ શેર કરીને સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ ની ભવ્ય સફળતાની જાહેરાત કરી છે. સેનાના દાવા મુજબ, આ ઓપરેશને માત્ર 22 મિનિટની અંદર આતંકવાદીઓના કમાન્ડ સ્ટ્રક્ચરને મૂળમાંથી હચમચાવી દીધું છે. ભારતીય સેનાએ […]

ભારત વિરુદ્ધના દરેક પાપનો હિસાબ થશે: ભારતીય સેના

નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: આજે ભારત પહલગામના એ કાળા દિવસને યાદ કરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ ૨૬ નિર્દોષ પ્રવાસીઓની ઘાતકી હત્યા કરી હતી. આ હુમલાની પ્રથમ વરસી પર ભારતીય સેનાએ સોશિયલ મીડિયા દ્વારા દુશ્મનોને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે ભારત વિરુદ્ધના કોઈપણ કૃત્યનો વળતો જવાબ નિશ્ચિત છે. ભારતીય સેનાએ હુમલા […]

ભારત ભૂલ્યું નથી, પહેલગામ હુમલાની પ્રથમ વરસી પૂર્વે સેનાનો પાકિસ્તાનને સંદેશ

નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: 22 એપ્રિલ 2025… આ માત્ર એક તારીખ નથી, પરંતુ એક એવી ચીસ છે જેણે સમગ્ર હિન્દુસ્તાનના હૃદયને ચીરી નાખ્યું હતું. પહેલગામની જે વાદીઓમાં પ્રકૃતિનો આસ્વાદ માણવા પ્રવાસીઓ ઉમટ્યા હતા, ત્યાં આતંકવાદીઓએ નિર્દોષોના લોહીની નદીઓ વહાવી હતી. આવતીકાલે એટલે કે બુધવારે આ ભયાનક આતંકી હુમલાની પહેલી વરસી છે. જે પૂર્વ ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code