ગુજરાતમાં અતિવૃષ્ટિ દરમિયાન સૈન્ય દ્વારા લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
ગાંધીનગર, 25 જુલાઈ, 2026 – ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી થઈ રહેલી અતિવૃષ્ટિ દરમિયાન સરકારી તંત્ર, એનડીએફસી, એસડીએફસી દ્વારા સતત બચાવ અને સ્થળાંતરની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે આ બધા ઉપરાંત ભારતીય સૈન્ય દ્વારા પણ અવિરતપણે કામગીરી કરીને લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં નિર્માણ પામેલી પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સધર્ન કમાન્ડ […]


