સેના માટે દેશ પ્રથમ, અગ્નિવીરોની ભરતીમાં કોઈ ફેરફાર નહીઃ ભારતીય સેના
નવી દિલ્હીઃ ભારતીય આર્મીમાં અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી મામલે ચાલી રહેવા વિવાદ વચ્ચે ભારતીય સેનાએ કહ્યું કે, સેના માટે દેશ પ્રથમ છે અને અગ્નિવીરોની ભરતીમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. સેનામાં જોડાઈને સેવા આપવી દેશભક્તિ અને જુસ્સાનું કામ છે, આમ આ દેશભક્તિની તક યુવાનોએ હાથમાંથી જવા ના દેવી જોઈએ, એટલું જ નહીં યુદ્ધ લડનાર […]