ઉદયપુરઃ ભારતીય સેનાની પાકિસ્તાન માટે જાસુસી કરનાર શખ્સ ઝડપાયો
જયપુરઃ નુપુર શર્માના સમર્થન આપનાર શ્રમજીવી કન્હૈયાલાલની હત્યા હજુ ભુલાઈ નથી. દરમિયાન ઉદયપુરમાંથી પાકિસ્તાનના આઈએસઆઈ માટે જાસુસી કરતા એક શખ્સને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો છે. CID ઈન્ટેલિજન્સે BSF કેમ્પની માહિતી પાકિસ્તાનમાં ISIને મોકલનાર આરોપી નારાયણ લાલ નામના શખ્સને ઝડપી લીધો છે. નારાયણ ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો હતો. પોલીસ મહાનિર્દેશક (ઈન્ટેલિજન્સ) ઉમેશ મિશ્રાએ કહ્યું […]


