1. Home
  2. Tag "indian army"

મહિલા સશક્તિકરણ! ભારતીય સેનાએ 39 મહિલા અધિકારીઓને આપ્યું સ્થાયી કમિશન

ભારતીય સેનાએ આપ્યું 39 મહિલાઓને મળ્યું સ્થાયી કમિશન સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આદેશ સેનાને 1 નવેમ્બર સુધીમાં કમિશન આપવાનો માટે હતો આદેશ દિલ્હી :સ્થાયી કમિશન એટલે નિવૃત્તિ સુધી સેનામાં કરિયર, જ્યારે શોર્ટ સર્વિસ કમિશન 10 વર્ષ માટે છે. આમાં, અધિકારી પાસે 10 વર્ષના અંતે સ્થાયી કમિશન છોડવાનો અથવા પસંદ કરવાનો વિકલ્પ છે. જો કોઈ અધિકારીને […]

સેના હવે ચીન સામે પારંપારિક હથિયારથી કરશે સામનોઃ સેનામાં ત્રિશુલ અને વ્રજ જેવા હથિયારો થશે સામેલ

સેનામાં હવે પારંપારિક હથિયાર સામેલ થશેટ વર્જ અને ત્રિશુલ જેવા હથિયારો વડે સેના લડશે   દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓને અનેક મોરચે મજબૂત બનાવવા માટે દેશની સરકાર સતત ખડેપગે છે, અથાગ પ્રયત્નોથી દેશની સેનાની દરેક જરુરિયાતો દેશમાં જ પુરી પડી રહે તે હેતુસર આત્મનિર્ભર ભારત હેઠળ અનેક ઉત્પાદનો ભારતમાં થનાર છે, ત્યારે હવે સેનામાં પારંપારિક હથિયાર […]

ભારતીય તટરક્ષક દળે સમુદ્રી શોધખોળ અને બચાવ વર્કશોપ MSAR-21નું આયોજન કર્યું

અમદાવાદ: પોરબંદર ખાતે તટરક્ષક દળના હેડક્વાર્ટર નંબર 1 ખાતે 05 ઓક્ટોબર 2021ના રોજ એક દિવસીય “સમુદ્રી શોધખોળ અને બચાવ વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું હતું. દરિયામાં અસરકારક શોધખોળ અને બચાવ (SAR) કામગીરીઓ માટે હિતધારકોમાં સંકલન પર ધ્યાન આપવા માટે આ વર્કશોપ યોજાયો હતો. ભારતીય તટરક્ષક દળ (ICG) એ DGICG સાથે રાષ્ટ્રીય સમુદ્રી SAR સંચાલન સત્તામંડળ છે જે રાષ્ટ્રીય સમુદ્રી SAR બોર્ડની અધ્યક્ષતા ધરાવે છે. આ પરિસંવાદમાં તટરક્ષક દળ, નૌસેના, સમુદ્રી પોલીસ ગુજરાત અને દીવની કેન્દ્રશાસિત પ્રદેશ પોલીસ, કસ્ટમ્સ, ઇસરો, જહાજ ટ્રાફિક […]

શ્રીલંકામાં ભારતીય સેના સંયુક્ત યુદ્ધાભ્યાસમાં લેશે ભાગ

દિલ્હીઃ ભારત-શ્રીલંકા દ્રીપક્ષીપ સંયુક્ત યુદ્ધાભ્યાસ મિત્ર શક્તિનું 8મું સંસ્મરણ 4થી 5 ઓક્ટોબર 2021 સુધી શ્રીલંકાના કોમ્બેટ ટ્રેનિંગ સ્કૂલ, અમ્પારામાં આયોજન કર્યું છે. ભારતીય સેનાના 120 જવાનોનું એક શસ્ત્ર સૈન્ય દળ શ્રીલંકાની સેનાની એક બટાલિયન સાથે યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે. આ યુદ્ધાભ્યાસનો ઉદ્દેશ બંને દેશની સેનાઓ વચ્ચે મજબુત સંબંધોને પ્રોત્સાહિત કરવાનો અને અંતર-સંચાલનમાં વધારો કરવાની સાથે સાથે […]

જમ્મુ-કાશ્મીરઃ પટનીટોપ વિસ્તારમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત, બે જવાનો શહીદ

ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા શિવગઢ પર્વતિય વિસ્તારમાં સર્જાઈ દૂર્ઘટના દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનામાં હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થયા બે જવાનો શહીદ થયાં હતા. આ બનાવને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો સ્થળ પર દોડી ગયા હતા. તેમજ ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં ઉધમપુર જિલ્લામાં મોટી ઘટના […]

સમગ્ર વિશ્વ દેખશે  ભારતની તાકાતઃ હવે દેશની ત્રણેય સેના એક સાથે કરી શકશે અભ્યાસ

હવે દેશની ત્રણે સેના એક સાથે કરી શકશે તાલિમ આ સંયુક્ત કવાયતથી પરસ્પર સંકલન સુધરશે આર્થિક સંસાધનોની પણ બચત થશે સમગ્ર વિશ્વ દેશની ત્રણે સાનાની તાકાત એક સાથે દેખી શકશે   દિલ્હીઃ- કેન્દ્ર દ્વારા દેશની ત્રણેય સેનાઓને મજબૂત બનાવાની દિશામાં ઘણા સફળ પ્રયત્નો કરાયા છે જે અતંર્ગત આત્મનિર્ભર ભારત અભિયાન થકી અનેક યંત્રો હથિયારો દેશમાં […]

ભારતીય સેનાની તાકાત થશે બમણીઃ એર સ્ટ્રાઈક મિશન માટેનું સ્ટ્રાઈકર હથિયાર હવે ઈઝરાયલ બનાવશે ભારતમાં

ભારતની તાકાત થશે બેગણી હવે ઈઝરાયલ કંરની એરસટ્રાઈકર બનાવશે ભારતમાં   દિલ્હીઃ દેશમાં ત્રણેય સેનાઓ વધુને વધુ મજબૂત બની રહી છે,તેમને મજબૂત બનાવવાની દિશામા કેન્દ્ર દ્રારા અનેક સફળ પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે હવે પુલવામા આતંકી હુમલા બાદ ભારતે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરીને જે જીત મેળવી હતી તેવા મિશનને વધુ સફળ બનાવવાના પ્રયત્નો થઈ […]

ભારતીય સેનાએ 100 સ્કાઇસ્ટ્રાઇકર ડ્રોન માટે કર્યા કરાર, મેક ઇન ઇન્ડિયા ઝુંબેશને મળશે વેગ

ભારતીય સેનાનું સામર્થ્ય વધશે ભારતીય લશ્કર 100 સ્કાયસ્ટ્રાઇકર ડ્રોન મેળવશે આ માટે સેનાએ બેંગ્લુરુ સ્થિત કંપની આલ્ફા ડિઝાઇન કંપની સાથે કર્યા કરાર નવી દિલ્હી: ભારતીય સૈન્યનું સામર્થ્ય હવે વધશે. લશ્કરે સ્કાય સ્ટ્રાઇકર નામના 100 કરતાં વધારે સશસ્ત્ર ડ્રોન મેળવવા માટે બેંગ્લુરુ સ્થિત કંપની આલ્ફા ડિઝાઇન સાથે કરાર કર્યા છે. આલ્ફા ડિઝાઇન ઇઝરાયલની એલ્બિત સિક્યોરિટી સિસ્ટમ્સ […]

ભારતીય સૈન્યના પેરા એથલેટ ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 માટે ક્વોલિફાઇ થયા

ભારતીય સૈન્યના પેરા એથલેટનો કમાલ ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 માટે ક્વોલિફાઇ થયા સીટેડ શોટ પૂટ, F 57 શ્રેણીમાં ભાગ લેવા માટે થઈ પસંદગી નવી દિલ્લી:ભારતીય સૈન્યના પેરા એથલેટ હવિલ્દર સોમન રાણા ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 માટે સીટેડ શોટ પૂટ, F 57 શ્રેણીમાં ભાગ લેવા માટે પસંદ થયા છે. તેઓ કિર્કી સ્થિત BEG એન્ડ સેન્ટરના સૈન્ય પેરાલિમ્પિક નોડ […]

કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર : 29 હજારથી વધુ કાર્ડ્સને કારગીલ સરહદે પહોંચાડાશે

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના NCC કેડેટ્સ દ્વારા “કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર” – “એક મેં સૌ કે લિએ”ના પાંચમા તબક્કાના અભિયાન અંતર્ગત દેશભક્તિની વિવિધ થીમ ઉપર તૈયાર કરાયેલ 29 હજારથી વધુ કાર્ડ્સને દેશના સીમાડા સાચવતા સેનાના જવાનો માટે કારગીલ સરહદ ઉપર મોકલવા મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી ફ્લેગ ઓફ કરાવ્યું હતું. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલા આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code