1. Home
  2. Tag "indian army"

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા,સોપોરમાંથી એક આતંકીની કરી ધરપકડ

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા સોપોરમાંથી એક આતંકીની કરી ધરપકડ ભારતીય સેના અને પોલીસના સયુંકત અભિયાનથી ધરપકડ શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના સોપોરમાં ભારતીય સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.ભારતીય સેના અને પોલીસના સયુંકત અભિયાને લશ્કરના એક આંતકવાદીની ધરપકડ કરી છે.જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સોપોરના રફિયાબાદના લદુરા વિસ્તારમાં એક સયુંકત અભિયાનમાં સેના અને પોલીસે લશ્કરના […]

જમ્મુ-કાશ્મીરઃ મહિલા આતંકવાદી સંગઠન થયું સક્રિય, સુરક્ષા એજન્સીઓ એક્ટિવ બન્યું

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને ડામવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન હવે અહીં મહિલા આતંકવાદી સંગઠન પણ સક્રિય થયું છે. સોપોરમાં સીઆરપીએફના બંકર પાસે મહિલા આતંકવાદીએ પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યાંની ઘટના પ્રકાશમાં આવી છે. જેથી સુરક્ષા એજન્સીઓ વધારે સક્રીય થઈ છે અને મહિલા આતંકવાદીઓને પણ ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. […]

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતીય આર્મીના કર્યા વખાણ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી ઉપર સંકટ તોડાઈ રહ્યું છે. દરમિયાન સરકારની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પણ રાખવામાં આવ્યો છે. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને ભારતીય આર્મીની પ્રશંસા કરીને પાકિસ્તાનના સેના પ્રમુખ કમર જાવેદ બાજવાને આડેહાથ લીધા હતા. ઈમરાનખાને કહ્યું કે, ભારતીય આર્મી ભ્રષ્ટ નથી અને તેઓ ક્યારેય ચૂંટાયેલી સરકારની કામગીરીમાં દખલ કરતી નથી. […]

ભારતીય સેનાને મળી બાતમી, કાશ્મીર સરહદેથી 150 જેટલા આતંકવાદી ભારતમાં ઘુસવાની તૈયારીમાં: રિપોર્ટ

ભારતીય સેનાની મળી બાતમી 150 આતંકવાદી ભારતમાં ઘુસવાની તૈયારીમાં અમેરિકાના હથિયાર સાથે ભારતમાં ઘુસી શકે આતંકી શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેનાને પુરાવા મળ્યા છે કે અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈન્ય દ્વારા જે હિથયારો છોડી દેવાયા હતા તે હવે આતંકીઓના હાથ લાગ્યા છે અને તે ભારત પાકિસ્તાન સરહદ પાસેથી મળી રહ્યા છે. પાકિસ્તાન સરહદ પાર કરીને 150 […]

જમ્મુ-કાશ્મીરઃ ઘાટીમાં દીકરીઓને ભારતીય સેના આત્મરક્ષાની તાલીમ આપી રહી છે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરની વાદીઓમાં આતંકવાદીઓ સામે લડતી ભારતીય સેના હવે દીકરીઓને આત્મરક્ષાના પાઠ ભણાવી રહી છે. કાશ્મીરમાં જેમ મહિલાઓની છેડછાડ, અપહરણ સહિતના ગુના સામે આવી રહ્યાં છે. જેને ગંભીરતાથી લઈને ભારતીય સેનાએ મહત્વનો નિર્ણય લીધો છે. દીકરીઓને આત્મનિર્ભર બનાવાની સાથે આત્મરક્ષા કરતા પણ શિખવવાનો નિર્ણય લીધો છે. જેની તાલિમ શરૂ કરી દેવાઈ છે. સેનાના જવાનો […]

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદી હુમલો,એક જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદી હુમલો એક જવાન શહીદ ચાર જવાન થયા ઈજાગ્રસ્ત શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આવેલા નિશાંત પાર્ક નજીક સીઆરપીએફની ટીમ પેટ્રોલિંગ માટે નીકળી હતી. એ વખતે સીઆરપીએફના જવાનો પર છુપાયેલા આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો  હતો.આ હુમલામાં એક જવાન શહીદ થયા હતા અને ચાર જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જાણકારી અનુસાર અત્યારે આખા વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષાદળોએ […]

કેરળઃ ઊંડી ખીણમાં ખાબકેલા યુવાનને ભારતીય સેનાએ 48 કલાકની જહેમત બાદ બહાર કાઢ્યો

બેંગ્લોરઃ ભારતીય સેનાએ કેરળના પલક્કડમાં પર્વતીય વિસ્તારમાં ટ્રેકીંગ કરવા ગયેલો એક ઊંડી ખીણમાં ખાબક્યો હતો. જેથી તેને બચાવવા માટે ભારતીય સેનાએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આધુનિક ટેકનોલોજીની મદદથી 48 કલાકની ભારે જહેમત બાદ ખીણમાં ખાબકેલા યુવાનને ભારતીય સેનાએ સહિસલામત બહાર કાઢ્યો હતો. આ ઓપરેશન સેનાની મદ્રાસ રેજિમેન્ટ અને પેરાશૂટ રેજિમેન્ટ જોડાઈ હતી. પર્વતીય વિસ્તારમાં […]

ચીની સેનાએ અરુણાચલથી લાપત્તા કિશોરને ભારતને પરત સોંપ્યો, કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ માહિતી આપી

ચીની સેનાએ અરુણાચલ પ્રદેશથી લાપત્તા કિશોરને ભારતને સોંપ્યો કેન્દ્રયી મંત્રી કિરણ રિજ્જુએ આપી માહિતી મેડિકલ તપાસ સહિતની પ્રક્રિયાઓનું પાલન થઇ રહ્યું છે: કિરુણ રિજ્જુ નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશમાંથી કેટલાક સમય પહેલા એક કિશોર મિરામ તારોન લાપતા થયો હતો અને હવે આ કિશોરને ચીની સેનાએ ભારતીય સેનાને સોંપી દીધો છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજ્જૂએ આ માહિતી […]

હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે ભારતીય સેનાના જાંબાઝ કમાંડો, જાણો તેની ખાસિયત

ભારતીય સેનાના જાંબાઝ કમાંડોનો યુનિફોર્મ બદલવામાં આવ્યો તેને NIFT દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે તે અનેક ખાસિયતોથી સજ્જ છે નવી દિલ્હી: શનિવારના રોજ ભારતીય સેનાનો 74મો સ્થાપના દિવસ હતો ત્યારે ભારતીય સેના માટે પ્રથમવાર નવી કોમ્બેટ યુનિફોર્મ રજૂ કરવામાં આવી છે. આર્મી ડે પર દિલ્હી કેંટર પર પરેડ ગ્રાઉંડ પર પેરાશૂટ રેજિમેન્ટના કમાંડો આ નવા […]

પાકિસ્તાની નાગરિક ભૂલો પડીને ફેન્સિંગ સુધી પહોંચી જતાં તેને ભારતીય સેનાએ પાક.ને પરત સોંપ્યો

પાલનપુરઃ રાજ્યમાં બનાસકાંઠામાં આવેલી પાકિસ્તાની બોર્ડર પર ભારતીય જવાનોનો રાત-દિવસ 24 કલાક ચોકી પહેરો રહેતો હોય છે. ભારત પાકિસ્તાન સીમા લોકોના અવરજવર માટે બંધ છે. પરંતુ આજે પણ કેટલાય પાકિસ્તાની નાગરિકો અજાણતા આંતરરાષ્ટ્રીય સીમા ક્રોસ કરી ફેંસિંગ સુધી પહોંચી જતાં હોય છે. જે પાકિસ્તાની નાગરિકોની BSF દ્વારા અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code