1. Home
  2. Tag "Indian citizens"

કાર્ગિસ્તાનમાં હિંસાઃ 3 પાકિસ્તાની વિદ્યાર્થીના મોતથી ભારત સરકાર બની એલર્ટ, ભારતીય નાગરિકોને બહાર ન નીકળવાની અપીલ

નવી દિલ્હીઃ કાર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં પણ પાકિસ્તાની વિદ્યાર્થીઓના મોતને પગલે ભારત સરકાર પણ સાબદી બની છે, ભારત સરકાર દ્વારા હાલ બિશ્કેકની પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ અહીં અભ્યાસ કરતા ભારતીય નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવાની સાથે એમ્બેસીના સતત સંપર્કમાં રહેવાની […]

વિશ્વભરમાં ભારતીય નાગરિકો માટે સુરક્ષિત સ્વદેશ પરત ફરવાની વિદેશમંત્રી એસ.જયશંકરે બાંહેધરી આપી

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે વિશ્વભરમાં ભારતીય નાગરિકો માટે સુરક્ષિત સ્વદેશ પરત ફરવાની ખાતરી આપી હતી અને યાદ કર્યું કે કેવી રીતે ભારતની વિદેશ નીતિ હિંસાગ્રસ્ત હૈતી અને યુક્રેનમાં ઓપરેશન ગંગામાંથી તેના નાગરિકોને બહાર કાઢવા ઓપરેશન ઈન્દ્રાવતી હેઠળ ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે મોખરે હતી. જયશંકરે ભારતીય નાગરિકોને તેમના સ્થાન અથવા પડકારોનો સામનો કર્યા […]

સાઉદી અરેબિયાઃ ભારતીય નાગરિકોને નિશાન બનાવતા નકલી એકાઉન્ટ્સને લઈ ચેતવણી જાહેર કરાઈ

નવી દિલ્હીઃ રિયાધમાં ભારતીય દૂતાવાસે સાઉદી અરેબિયામાં રહેતા ભારતીય નાગરિકોને નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ઈમેલ એડ્રેસથી સાવધાન રહેવાની ચેતવણી આપી છે જે સાઉદી અરેબિયાથી ભારત સુધીની મુસાફરીની વ્યવસ્થામાં ખોટી રીતે મદદ કરે છે, ઘણી વખત નાણાંની માંગણી કરે છે. દૂતાવાસે સાઉદી અરેબિયામાં તમામ ભારતીય નાગરિકોને દૂતાવાસના હોવાનો દાવો કરતા કોઈપણ સંદેશાવ્યવહારની અધિકૃતતા ચકાસવા વિનંતી […]

ઈઝરાયેલથી ભારતીય નાગરિકોનો ચોથો જથ્થો દિલ્હી પહોંચ્યો

દિલ્હી: ઈઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી માટે મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલું ઓપરેશન અજય આજે ચોથા જથ્થા સાથે દિલ્હી પહોંચી ગયું છે. ઇઝરાયેલ છોડવા ઇચ્છુક 274 ભારતીય નાગરિકોનું એક જૂથ શનિવારે એક વિશેષ ફ્લાઇટ દ્વારા નવી દિલ્હી પહોંચ્યું હતું.પોતાના દેશની ધરતી પર પગ મૂકતાની સાથે જ લોકોએ ભારત સરકારનો આભાર માન્યો હતો. […]

યુક્રેનમાંથી ઓરપેશન ગંગા મારફતે 20 હજાર ભારતીય નાગરિકોને પરત ભારત લવાયાઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ રશિયાની સૈન્ય કાર્યવાહીનો સામનો કરતા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓરપેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ આટલું મોટુ ઓપરેશન કોઈ સ્તર પર આજ સુધી નહીં હાથ ધરાયું. તેમજ લોકસભામાં વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, એક દેશના વિદેશ મંત્રીએ મારી સામે ગર્વથી કહ્યું કે તેઓ […]

ભારતે સમર્થન નહીં આપતા યુક્રેનમાં ભારતીય નાગરિકો સાથે અયોગ્ય વર્તનઃ રશિયન રાજકીય નેતા

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાના હુમલાને ભારતીય મૂળના રશિયન ધારાસભ્ય ડો. અભયકુમાર સિંહએ યોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ સૈન્ય કાર્યવાહી યોગ્ય છે કેમ કે યુક્રેનને પૂરતો સમય આપવામાં આવ્યો હતો. તેમણે યુક્રેનમાં ભારતીય નાગરિકો સાથે થઈ રહેલા અયોગ્ય વર્તનને લઈને કહ્યું હતું કે, ભારતે યુક્રેનને મદદ નહીં કરતા ભારતીયો સાથે અયોગ્ય વર્તન […]

આઠ હજાર જેટલા ભારતીય નાગરિકોએ યુક્રેન છોડ્યુઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ યુક્રેન સંકટને લઈને જમીન ઉપર સ્થિતિ ઘણી જટીલ છે. હાલત ચિંતાજનક છે પરંતુ અમે તમામ પડકારો છતા તમામને પરત લાવવા સક્ષમ છીએ. તેમ ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, મહારે દ્વારા એડવાઈઝરી જાહેર કર્યા બાદ લગભગ 8 હજાર જેટલા ભારતીય નાગરિકો યુક્રેન છોડી ચુક્યાં છે. દરમિયાન પૂર્વ […]

કાબુલથી 107 ભારતીય નાગરિકો પહોંચ્યા હિંડન, લીધો રાહતનો શ્વાસ

કાબુલથી ભારતીય નાગરિકોને લઇને C-17 વિમાન પરત ફર્યું તે ગાઝિયાબાદમાં હિંડન એરફોર્સ બેઝ પર ઉતર્યું છે આ વિમાનમાં 107 ભારતીય નાગરિકો સહિત 168 લોકો સવાર હતા નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લઇને ભારતીય વાયુસેનાનું C-17 વિમાન કાબુલથી ઉડાન ભરી અને તે ગાઝિયાબાદમાં હિંડન એરફોર્સ બેઝ પર ઉતર્યું છે. આ સાથે અફઘાનિસ્તાનમાં ફસાયેલા તે ભારતીયોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code