1. Home
  2. Tag "Indian citizens"

ઓપરેશન સિંધુ : 4415 ભારતીય નાગરિકોને દેશમાં પાછા લાવવામાં આવ્યા

નવી દિલ્હીઃ અત્યાર સુધીમાં ઓપરેશન સિંધુ હેઠળ 4 હજાર 415 ભારતીય નાગરિકોને દેશમાં પાછા લાવવામાં આવ્યા છે. ઈરાનથી 3 હજાર 597 અને ઇઝરાયલથી 818 લોકોને ખાસ વિમાનો મારફતે દેશમાં પાછા લાવવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે 14 OCI કાર્ડધારકો, 9 નેપાળી નાગરિકો, 4 શ્રીલંકન નાગરિકો અને એક ભારતીય નાગરિકને પણ ઈરાનથી સુરક્ષિત રીતે […]

ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વધતા ભારતના નાગરિકો માટે નવી સલાહ જાહેર, ‘તાત્કાલિક તેહરાન છોડી દો’

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં વધારો થતાં, ભારતે તેના નાગરિકો માટે એક નવી સલાહ જારી કરી છે. ભારતે તેના લોકોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું છે. તેમને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા અને તેહરાનથી બહાર જવા માટે યોગ્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી સલામત સ્થળે રહેવા કહેવામાં આવ્યું છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે […]

લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી

અમેરિકાના લોસ એન્જલસમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને યોગ્ય સાવચેતી રાખવા અપીલ કરી છે. લોસ એન્જલસની પરિસ્થિતિ અંગે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોની સલામતી અને સુખાકારીને પ્રાથમિકતા આપે છે. તેમણે કહ્યું કે લોસ એન્જલસમાં મોટી સંખ્યામાં ભારતીયો છે. જયસ્વાલે કહ્યું કે […]

અમેરિકાથી પરત મોકલાયેલા ભારતીય નાગરિકો સાથે કોઈ દુરવ્યવહાર નથી કરાયોઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ અમેરિકામાંથી ગેરકાયદે વસવાટ કરતા ભારતીય નાગરિકોને પરત મોકલવા મામલે રાજ્યસભામાં બોલતા, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, ‘દરેક દેશની જવાબદારી છે કે જો તેમના નાગરિકો વિદેશમાં ગેરકાયદેસર રીતે રહેતા જોવા મળે તો તેમને પાછા લઈ લે.’ આ લોકોને અમેરિકા ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ત્યાંના ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે.’2012 થી […]

કાર્ગિસ્તાનમાં હિંસાઃ 3 પાકિસ્તાની વિદ્યાર્થીના મોતથી ભારત સરકાર બની એલર્ટ, ભારતીય નાગરિકોને બહાર ન નીકળવાની અપીલ

નવી દિલ્હીઃ કાર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં પણ પાકિસ્તાની વિદ્યાર્થીઓના મોતને પગલે ભારત સરકાર પણ સાબદી બની છે, ભારત સરકાર દ્વારા હાલ બિશ્કેકની પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ અહીં અભ્યાસ કરતા ભારતીય નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવાની સાથે એમ્બેસીના સતત સંપર્કમાં રહેવાની […]

વિશ્વભરમાં ભારતીય નાગરિકો માટે સુરક્ષિત સ્વદેશ પરત ફરવાની વિદેશમંત્રી એસ.જયશંકરે બાંહેધરી આપી

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે વિશ્વભરમાં ભારતીય નાગરિકો માટે સુરક્ષિત સ્વદેશ પરત ફરવાની ખાતરી આપી હતી અને યાદ કર્યું કે કેવી રીતે ભારતની વિદેશ નીતિ હિંસાગ્રસ્ત હૈતી અને યુક્રેનમાં ઓપરેશન ગંગામાંથી તેના નાગરિકોને બહાર કાઢવા ઓપરેશન ઈન્દ્રાવતી હેઠળ ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે મોખરે હતી. જયશંકરે ભારતીય નાગરિકોને તેમના સ્થાન અથવા પડકારોનો સામનો કર્યા […]

સાઉદી અરેબિયાઃ ભારતીય નાગરિકોને નિશાન બનાવતા નકલી એકાઉન્ટ્સને લઈ ચેતવણી જાહેર કરાઈ

નવી દિલ્હીઃ રિયાધમાં ભારતીય દૂતાવાસે સાઉદી અરેબિયામાં રહેતા ભારતીય નાગરિકોને નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ઈમેલ એડ્રેસથી સાવધાન રહેવાની ચેતવણી આપી છે જે સાઉદી અરેબિયાથી ભારત સુધીની મુસાફરીની વ્યવસ્થામાં ખોટી રીતે મદદ કરે છે, ઘણી વખત નાણાંની માંગણી કરે છે. દૂતાવાસે સાઉદી અરેબિયામાં તમામ ભારતીય નાગરિકોને દૂતાવાસના હોવાનો દાવો કરતા કોઈપણ સંદેશાવ્યવહારની અધિકૃતતા ચકાસવા વિનંતી […]

ઈઝરાયેલથી ભારતીય નાગરિકોનો ચોથો જથ્થો દિલ્હી પહોંચ્યો

દિલ્હી: ઈઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી માટે મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલું ઓપરેશન અજય આજે ચોથા જથ્થા સાથે દિલ્હી પહોંચી ગયું છે. ઇઝરાયેલ છોડવા ઇચ્છુક 274 ભારતીય નાગરિકોનું એક જૂથ શનિવારે એક વિશેષ ફ્લાઇટ દ્વારા નવી દિલ્હી પહોંચ્યું હતું.પોતાના દેશની ધરતી પર પગ મૂકતાની સાથે જ લોકોએ ભારત સરકારનો આભાર માન્યો હતો. […]

યુક્રેનમાંથી ઓરપેશન ગંગા મારફતે 20 હજાર ભારતીય નાગરિકોને પરત ભારત લવાયાઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ રશિયાની સૈન્ય કાર્યવાહીનો સામનો કરતા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓરપેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ આટલું મોટુ ઓપરેશન કોઈ સ્તર પર આજ સુધી નહીં હાથ ધરાયું. તેમજ લોકસભામાં વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, એક દેશના વિદેશ મંત્રીએ મારી સામે ગર્વથી કહ્યું કે તેઓ […]

ભારતે સમર્થન નહીં આપતા યુક્રેનમાં ભારતીય નાગરિકો સાથે અયોગ્ય વર્તનઃ રશિયન રાજકીય નેતા

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાના હુમલાને ભારતીય મૂળના રશિયન ધારાસભ્ય ડો. અભયકુમાર સિંહએ યોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ સૈન્ય કાર્યવાહી યોગ્ય છે કેમ કે યુક્રેનને પૂરતો સમય આપવામાં આવ્યો હતો. તેમણે યુક્રેનમાં ભારતીય નાગરિકો સાથે થઈ રહેલા અયોગ્ય વર્તનને લઈને કહ્યું હતું કે, ભારતે યુક્રેનને મદદ નહીં કરતા ભારતીયો સાથે અયોગ્ય વર્તન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code