આઠ હજાર જેટલા ભારતીય નાગરિકોએ યુક્રેન છોડ્યુઃ કેન્દ્ર સરકાર
નવી દિલ્હીઃ યુક્રેન સંકટને લઈને જમીન ઉપર સ્થિતિ ઘણી જટીલ છે. હાલત ચિંતાજનક છે પરંતુ અમે તમામ પડકારો છતા તમામને પરત લાવવા સક્ષમ છીએ. તેમ ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, મહારે દ્વારા એડવાઈઝરી જાહેર કર્યા બાદ લગભગ 8 હજાર જેટલા ભારતીય નાગરિકો યુક્રેન છોડી ચુક્યાં છે. દરમિયાન પૂર્વ […]