1. Home
  2. Tag "Indian Economy"

દેશના અર્થતંત્રમાં પ્રાણ ફૂંકાયા, બીજા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્વિદર 8.4% નોંધાયો

દેશના અર્થતંત્રમાં મજબૂતીના સંકેત બીજા ક્વાર્ટર દરમિયાન દેશનો આર્થિક વૃદ્વિ દર 8.4 ટકા રહ્યો ગત વર્ષે 2020-21ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી -7.5 ટકા રહ્યો હતો નવી દિલ્હી: કોવિડની બીજી લહેર દરમિયાન અર્થતંત્ર પ્રભાવિત થયા બાદ હવે અર્થતંત્રમાં તેજી અને મજબૂતીના સંકેતો મળી રહ્યા છે. હવે જાહેર થયેલા કેટલાક આંકડાઓ પણ આ વાતની સાબિતી આપે છે. […]

વિશ્વબેંક એ આપ્યો દેશની અર્થવ્યવસ્થામાં વૃદ્ધીનો સંકેતઃ ભારતીય અર્થવ્યવસ્થામાં 8.3 ટકાના દરથી વૃદ્ધીનું અનુમાન

વિશ્વબેંકનું ભારતની અર્થવ્યવ્સ્થામાં વૃદ્ધીના સંકેત 8.3 ટકાના દરથી દેશની અર્થવ્યવ્સથા વૃદ્ધી કરશે   દિલ્હીઃ- વિશ્વબેંક દ્રારા ભારતની અર્થવ્યવસ્થાને લઈને સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, વિશ્વબેંકનું આ બાબતે કહેવું છે કે વર્ષ 2021-22માં ભારતીય અર્થતંત્ર 8.3 ટકાના દરે વૃદ્ધિ પામે તેવી  સંભાનવાઓ છે,જે જાહેર રોકાણ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઉત્તેજનક છે. જોકે, 2021 ની […]

ભારતીય શેરમાર્કેટની તેજી અર્થતંત્ર માટેના જોખમો વધારી રહી છે

મુંબઇ: ઉપભોક્તાની માંગમાં વધારો, નીચા વ્યાજદરો તેમજ ઉત્પાદન ક્ષેત્રના ભાવિમાં થઇ રહેલો સુધારો ભારતની ઇક્વિટીઝ બજારોની તેજી માટે કારણભૂત છે, તેમ છતાં શેરમાર્કેટની આ તેજી ભારતીય અર્થતંત્ર સામે જોખમો પણ વધારી રહી છે. ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા લિક્વિડિટી વધારતા પગલાં, નવા રિટેલ રોકાણકારોના સહભાગમાં વધારો તેમજ ચીનમાં નિયમનકારી ધોરણોને કારણે ભારતીય શેરમાર્કેટમાં હાલમાં તેજી […]

ભારતીય અર્થતંત્ર આ રીતે ટોચ પર આવી શકે, ભાજપના નેતા સ્વામીએ આપ્યા આ સૂચનો

ભારતીય અર્થતંત્રને લઇને ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આપ્યા સૂચનો ભારતને ભ્રષ્ટાચાર મુક્ત કરાય તો ભારત આગળ વધી શકે છે કાળા ધનના પ્રસાર પર લગામ ખૂબ જ જરૂરી છે નવી દિલ્હી: ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ભારતનું અર્થતંત્ર કેવી રીતે આગળ વધી શકે તેને લઇને વાત કરી છે. માર્કેટ સિસ્ટમમાં ચીન આપણાથી ઘણુ આગળ છે. ભારત પણ […]

કોરોનાના કહેર છતાં ભારતીય અર્થતંત્ર સૌથી ઝડપી ગતિએ વિકાસ પામશે

કોરોના કહેર વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર ભારતીય અર્થતંત્ર મહામારી છતાં સૌથી વધુ ઝડપે વિકસશે નાણાંકીય વર્ષ 2021-22માં ભારતનો વિકાસદર 10 ટકાની આસપાસ રહેશે નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર બાદ ભારતીય અર્થતંત્રની ક્ષમતા અને કાર્યક્ષમતાને લઇને સવાલ ઉપસ્થિત થઇ રહ્યા હતા, પરંતુ, એક મહત્વના રિપોર્ટ અનુસાર ભારતમાં કોરોનાની પહેલી અને હવે બીજી લહેર […]

સકારાત્મક સમાચાર: ભારતીય અર્થતંત્ર નવા વર્ષે સંગીન સ્થિતિમાં હશે: નાણા મંત્રાલયનો અહેવાલ

ભારતીય અર્થતંત્રમાં વૃદ્વિને લઇને સકારાત્મક સમાચાર ભારતીય અર્થતંત્ર નવા વર્ષે ઘણી સારી સ્થિતિમાં હશે દેશને આવતા નાણાકીય વર્ષમાં મજબૂત તેમજ ટકાઉ વિકાસની દિશામાં પાછો લાવી શકાશે નવી દિલ્હી: વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે ભારતીય અર્થતંત્રને મોટો ફટકો પડ્યો હતો અને અર્થતંત્રમાં મંદી પ્રવર્તી હતી. જો કે નાણા મંત્રાલયના તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે […]

અર્થતંત્રમાં રિકવરી બાદ હવે FY21માં જીડીપી દર નેગેટિવ 7.4 ટકા રહેવાનું અનુમાન: એસબીઆઈ રિપોર્ટ

દેશના અર્થતંત્રમાં રિકવરી બાદ એસબીઆઈએ જીડીપી ગ્રોથના અનુમાનમાં કર્યો સુધારો નાણાંકીય વર્ષ 2020-21માં જીડીપી ગ્રોથ રેટ નેગેટિવ 7.4 ટકા રહેવાની સંભાવના જીડીપીને પૂર્વ કોવિડ સ્તરે પહોંચતા વધુ સમય લાગી શકે છે: એસબીઆઈ રિપોર્ટ નવી દિલ્હી: દેશના અર્થતંત્રમાં રિકવરી જોવા મળ્યા બાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના જીડીપી ગ્રોથ અનુમાનમાં સુધારો કર્યો છે. એસબીઆઈના એક રિસર્ચ […]

ભારતના અર્થતંત્રને વેગવંતુ બનાવવા સરકાર ત્રીજુ રાહત પેકેજ જાહેર કરશે

કોરોનાને કારણે મંદીમાં ધકેલાયેલા ભારતીય અર્થતંત્રને લઇને સરકારની યોજના સરકાર અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે ત્રીજું આર્થિક પેકેજ જાહેર કરશે તેમાં રોજગારી સર્જન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓના અમલીકરણ પર ભાર અપાશે નવી દિલ્હી: કોરોનાના કારણે ભારતનું અર્થતંત્ર મંદીમાં ધકેલાયું છે ત્યારે દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે કેન્દ્ર સરકાર ત્રીજુ રાહત પેકેજ આપવા માટે તૈયારી કરી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code