સકારાત્મક સમાચાર: ભારતીય અર્થતંત્ર નવા વર્ષે સંગીન સ્થિતિમાં હશે: નાણા મંત્રાલયનો અહેવાલ
ભારતીય અર્થતંત્રમાં વૃદ્વિને લઇને સકારાત્મક સમાચાર ભારતીય અર્થતંત્ર નવા વર્ષે ઘણી સારી સ્થિતિમાં હશે દેશને આવતા નાણાકીય વર્ષમાં મજબૂત તેમજ ટકાઉ વિકાસની દિશામાં પાછો લાવી શકાશે નવી દિલ્હી: વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે ભારતીય અર્થતંત્રને મોટો ફટકો પડ્યો હતો અને અર્થતંત્રમાં મંદી પ્રવર્તી હતી. જો કે નાણા મંત્રાલયના તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે […]