1. Home
  2. Tag "Indian embassy"

ન્યૂયોર્કમાં માર્ગ અકસ્માતની ઘટનામાં ભારતીય યુવતીનું મોક, ભારતીય દૂતાવાસે શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ ન્યૂયોર્કમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે પેન્સિલવેનિયામાં એક કાર અકસ્માતમાં મૃત્યુ પામેલી ભારતીય મૂળની 21 વર્ષીય મહિલા અર્શિયા જોશીના પરિવારના સભ્યો પ્રત્યે ‘ઊંડી સંવેદના’ વ્યક્ત કરી હતી. કોન્સ્યુલેટે કહ્યું કે તે મૃતક યુવતીના પરિવાર અને સ્થાનિક સમુદાયના નેતાઓના સંપર્કમાં છે જ્યારે તેણીના નશ્વર અવશેષોને ભારત પરત લાવવા માટે તમામ શક્ય સહાયતાની ખાતરી આપી છે. X […]

કેનેડા:ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય દૂતાવાસની સામે કર્યું વિરોધ પ્રદર્શન,ભારતીયોએ તિરંગો લહેરાવીને આપ્યો જડબાતોડ જવાબ

દિલ્હી :ખાલિસ્તાન સમર્થકોએ શનિવારે એટલે કે 8 જુલાઈના રોજ અલગ-અલગ સ્થળોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ક્રમમાં ખાલિસ્તાનીઓએ કેનેડાના ટોરોન્ટોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની સામે પણ પ્રદર્શન કર્યું હતું. જોકે, અહીંના ભારતીય સમુદાયના લોકોએ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીયોએ ત્રિરંગો લહેરાવીને આતંકવાદીઓનો સામનો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર 30-40 […]

અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસની સુરક્ષાની જવાબદારી સંભાળશે ITBP મહિલા કમાન્ડો,વિશેષ તાલીમ આપવામાં આવી

કાબુલમાં ભારતીય દૂતાવાસની સુરક્ષાની કમાન સંભાળશે ITBP મહિલા કમાન્ડો મહિલા કમાન્ડોને વિશેષ તાલીમ આપવામાં આવી દિલ્હી : ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP)ની મહિલા કમાન્ડો હવે અફઘાનિસ્તાનના કાબુલમાં ભારતીય દૂતાવાસની સુરક્ષાની કમાન સંભાળશે. આ મહિલા કમાન્ડોને ITBPના ભાનુ, પંચકુલાના ટ્રેનિંગ સેન્ટરમાં વિશેષ તાલીમ આપવામાં આવી છે. 19 મહિલા કમાન્ડોને વિશેષ તાલીમ આપવામાં આવી છે. 6 […]

યુક્રેનમાં સ્થિત પોતાના ભારતીય દૂતાવાસને પોલેન્ડમાં શિફ્ટ કરવામાં આવશે

ભારત સરકારનો નિર્ણય યુક્રેન સ્થિત દૂતાવાસને પોલેન્ડમાં શિફ્ટ કરાશે યુક્રેન-રશિયા વિવાદ બાદ લેવાયો નિર્ણય દિલ્હી:યુક્રેનમાં જે રીતે વિવાદ સર્જાયો, અને રશિયાના આર્મી ઓપરેશન પછી ભારત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા યુક્રેન સ્થિતિ એમ્બેસીને પોલેન્ડમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું […]

યુક્રેન-રશિયા વચ્ચે તણાવ ચરમસીમાએ, યુક્રેનમાં રહેતાં ભારતીયોને કરાયા આ રીતે એલર્ટ

રશિયા અને યુક્રેન વચ્ચે જંગના એંધાણ ભારતીય દૂતાવાસે યુક્રેનમાં વસતા ભારતીય નાગરિકોને કર્યા એલર્ટ યુક્રેનમાં વસતા ભારતીય નાગરિકોને પોતાના નામ નોંધાવવા અપાઇ સૂચના નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્વના ભણકારા વાગી રહ્યાં છે. બંને દેશો વચ્ચેનો તણાવ અત્યારે ચરમસીમાએ છે. આ વચ્ચે હવે નાટોએ મોટે પાયે હથિયારો યુક્રેન મોકલ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચે […]

દૂતાવાસ તાત્કાલિક બંધ કરવાનો ભારતે ઇન્કાર કર્યો, કહ્યું – સ્થિતિ પર છે નજર

અફઘાનિસ્તાન પર પકડ જમાવી રહ્યા છે તાલિબાન આતંકીઓ હવે પ્રાંતીય રાજધાની કંધાર પર કર્યો કબજો જો કે ભારતીય દૂતાવાસ બંધ કરવાનો ભારતે કર્યો ઇનકાર નવી દિલ્હી: સમગ્ર અફઘાનિસ્તાન પર તાલિબાનની પકડ વધુને વધુ મજબૂત થઇ રહી છે. તાલિબાનો અનેક પ્રાંતીય રાજધાનીઓ પર કબજો કરી રહ્યા છે. તાલિબાન દ્વારા કંધાર પર કબજો કરવામાં આવ્યો હતો. તાલિબાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code