1. Home
  2. Tag "Indian Navy"

ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ માટે 15 પેટ્રોલિંગ એરક્રાફ્ટ ખરીદાશે

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે નવ મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટ અને ભારતીય કોસ્ટ ગાર્ડ માટે છ પેટ્રોલિંગ એરક્રાફ્ટ ખરીદવાના સોદાને મંજૂરી આપી છે. આ ડીલ હેઠળ મેડ ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ હેઠળ દેશમાં 15 મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ બનાવવામાં આવશે. આ ડીલ કુલ 29 હજાર કરોડ રૂપિયાની […]

હવે કુર્તો-પાયજામો પહેરશે ઈન્ડિયન નેવીના જવાનો, જાણો કેમ અપાયો આવો આદેશ?

નવી દિલ્હી: ભારતીય નૌસેનાના અધિકારી અને જવાન તમને જલ્દીથી કોટ-પેન્ટ અથવા ફોર્મલ વિયરના સ્થાને નેવલ મેસમાં કુર્તો-પાયજામો જેવા દેશી પરિધાનમાં સજ્જ થઈને હસી-મજાક કરતા જોવા મળશે. હકીકતમાં ઈન્ડિયન નેવીએ મેસ એન્ટ્રી નિયમોમાં ફેરફાર કર્યા છે. તેના હેઠળ અત્યાર સુધીમાં મેસમાં કુર્તા-પાયજામામાં આવવા પરની રોક હટાવી દેવાય છે. આ પગલું કેન્દ્ર સરકાર તરફથી બ્રિટિશ ગુલામીના સમયગાળા […]

INS સંધ્યાક જહાજને ભારતીય નૌકાદળમાં સામેલ કરાયું

નવી દિલ્હીઃ INS સંધ્યાક જહાજને આજે ભારતીય નૌકાદળમાં સામેલ કરાયું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં નેવલ ડોકયાર્ડના INS સંધાયકના લોકાર્પણ સમારોહમાં હાજરી આપી હતી. આ સમારોહમાં નૌકાદળના વડા એડમિરલ આર હરિકુમાર અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા. INS સંધ્યાક જહાજ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ, કલકત્તા ખાતે બનાવવામાં આવ્યું હતું તેમાં 80 ટકાથી વધુ […]

ભારતીય નૌસેનાએ ઈરાન બાદ પાકિસ્તાનના જહાજને પણ દરિયાઈ ચાંચિયાઓથી બચાવ્યું

નવી દિલ્હીઃ અરબ સાગરમાં ભારતીય નૌસેનાની વીરતા ફરી એકવાર જોવા મળી છે. ભારતીય નેવીએ 24 કલાકમાં અરબ સાગરમાં બે જહાજોને દરિયાઈ ચાંચિયાઓથી બચાવ્યાં હતા. એટલું જ નહીં એક જહાજમાં 19 પાકિસ્તાની અને બીજા ઈરાની જહારમાં 17 ક્રુ મેમ્બર્સને બચાવ્યાં હતા. ભારતીય નેવીએ 28 અને 29 જાન્યુઆરીના રોજ અરબ સાગરમાં બે જહાજોને હાઈજેક થતા બચાવ્યાં હતા. […]

ભારતીય નૌકાદળે અરબ સાગરમાં સોમાલિયાના ચાંચિયાઓથી ઈરાની માછીમારોને બચાવ્યા

નવી દિલ્હીઃ અરબ સાગરમાં કોચિન થી 700 માઈલ દૂર પશ્ચિમમાં સોમાલિયાના સમુદ્રી લૂંટેરાઓ  17 ક્રુ મેમ્બર વાળા જહાજને પકડી લીધું હતું. માછલી પકડવા જઈ રહેલા ઈરાનના જાહજ એમ વી ઈમાનનું સોમાલિયાના સમુદ્રી લૂંટેરાઓ અપહરણ કરી લીધું હતું. ભારતીય રક્ષાના અધિકારીઓએ સોમવારે બપોરે તાત્કાલીક ધોરણે અપહરણ કરેલ જહાજ ને છોડવાના પ્રયાસ શરૂ કર્યાં હતા. યુદ્ધપોત આઈએનેએસ […]

કોણ છે સોમાલિયા નજીકથી 15 ભારતીયોને ચાંચિયાઓની ચંગુલમાંથી બચાવનારા માર્કોસ કમાન્ડો? ખાલી ગર્જનાથી કાંપી જાય છે દુશ્મનના દિલ

નવી દિલ્હી: ભારતીય નૌસેનાના વિશિષ્ટ સમુદ્રી કમાન્ડો માર્કોસે ઉત્તર અરબી સમુદ્રમમાં લાઈબેરિયાના ધ્વજવાળા વાણિજ્યિક જહાજના અપરહરણના પ્રયાસ પર કાર્યવાહી કરી છે. શુક્રવારે માર્કોસે 15 ભારતીયો સહીત ચાલકદળના તમામ 21 સદસ્યોને રેસ્ક્યૂ કરી લીધા છે. પાંચ-છ હથિયારબંધ લોકોએ એમવી લીલા નોરપોક જહાજનું અપહરણ કરવાની કોશિશ કરી હતી. તેના પછી નૌસેનાએ મદદ માટે એક યુદ્ધજહાજ, સમુદ્રી પેટ્રોલિંગ […]

સોમાલિયા તટ પર ઈન્ડિયન નેવીના માર્કોસ કમાન્ડોનું સફળ ઓપરેશન, 15 ભારતીય સાથે 21 ક્રૂ મેમ્બરનું કર્યું રેસ્ક્યૂ

નવી દિલ્હી: અરબી સમુદ્રમાં સોમાલિયા તટ પાસે હાઈજેક થયેલા જહાજ પર ભારતીય નૌસેનાનું ઓપરેશન શુક્રવારે રાત્રે પૂર્ણ થયું છે. 15 ભારતીયો સહીત તમામ 21 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવી લેવાયા છે. નૌસેનાના માર્કો કમાન્ડોએ જહાજનું સર્ચિંગ કર્યું છે. આ દરમિયાન ચાંચિયા જહાજ પર મળ્યા નથી. હાઈજેક કરવામાં આવેલા જહાજને છોડાવવા માટે નૌસેનાનું આઈએનએસ ચેન્નઈ રવાના થયું […]

સોમાલિયાના તટ પરથી 15 ભારતીય સદસ્યો સાથેનું જહાજ હાઈજેક, એક્શનમાં નૌસેના

નવી દિલ્હી: આફ્રિકન દેશ સોમાલિયાના તટ પરથી એક માલવાહક જહાજના હાઈજેક થવાના અહેવાલ છે. આ જહાજ પર ચાલકદળમાં 15 ભારતીય સદસ્યો સવાર છે. હાઈજેકિંગની જાણકારી મળ્યા બાદ ભારતીય નૌસેના એક્શન મોડમાંછે. નૌસેનાએ આના સંદર્ભે અપડેટ પણ જાહેર કરી છે. ભારતીય નૌસેના હાઈજેક કરવામાં આવેલા જહાજની આસપાસની સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે. ભારતીય નૌસેનાને […]

ભારતીય નેવીએ ભર્યું મોટું પગલું,અરબી સમુદ્રમાં ત્રણ યુદ્ધ જહાજ તૈનાત કર્યા

દિલ્હી: એમવી કેમ પ્લુટો જહાજ પર ડ્રોન હુમલા બાદ ભારતીય નૌસેનાએ હવે અરબી સમુદ્રમાં ત્રણ યુદ્ધ જહાજ તૈનાત કર્યા છે. નૌકાદળે એમવી કેમ પ્લુટો નામના જહાજનું મુંબઈ બંદરે આગમન કર્યા બાદ તેનું પ્રારંભિક નિરીક્ષણ કર્યું હતું. આ પછી, નેવીએ પુષ્ટિ કરી છે કે ભારતના પશ્ચિમી દરિયાકાંઠે ડ્રોન દ્વારા જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો.પરંતુ આ […]

Indian Navy: ફ્રાંન્સ ભારતને 26 ફાઈટર વિમાન વેચી શકે છે, જાણો કેટલો મોટો કરાર હશે

22 સિંગલ સીટર અને 4 ડબલ સિટર જેટ ખરીદશે સરકાર ભારત, ફ્રાંસ જોડે 26 ફાઈટર વિમાન ખરીદવાનો સોદો કરી શકે છે. ફ્રાંસ સરકારે સોદાની દરખાસ્ત મોકલી છે. દરખાસ્ત અનુસાર, આ સોદો 50 હજાર કરોડ રૂપિયાનો હોય શકે છે. આ સોદા સાથે ભારતને ફાઈટર વિમાન સાથે તેની ટ્રેઈનિંગ, જાળવણી અને લોજિસ્ટિક સપોર્ટ પણ મળશે. ભારત સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code