1. Home
  2. Tag "Indian Navy"

જામનગરમાં ભારતીય નેવી દ્વારા નૌકાદળ દિનની શાનદાર ઊજવણી કરાશે

જામનગર : શહેરમાં ભારતીય નેવીના INS વાલસુરા તાલીમ કેન્દ્ર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નેવી વીકની શાનદાર ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે વાલસુરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પથી નેવી વીકની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 500 થી વધુ જવાનોએ રકતદાન કર્યું હતું.  દરમિયાન વાલસુરાના કમાન્ડિંગ ઓફિસરે જણાવ્યું હતું કે,  નેવી વીક અંતર્ગત એક […]

ભારતીય નેવીઃ INS વાલસુરા તાલીમ કેન્દ્ર ખાતે નેવી વીકની ઉજવણી

અમદાવાદઃ જામનગરમાં ભારતીય નેવીના INS વાલસુરા તાલીમ કેન્દ્ર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નેવી વીકની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે વાલસુરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પથી નેવી વીકની ઉજવણીની શરૂઆત કરવામાં આવી, જેમાં 500 થી વધુ જવાનોએ રકતદાન કર્યું હતું. વાલસુરાના CO ગૌતમ મારવાહાએ જણાવ્યું હતું કે, 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય નૌકાદળના […]

નૌસેનાની કવાયતઃ પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ IAC વિક્રાંતનું બીજા તબક્કાના પરિક્ષણનો આરંભ

પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએસી વિક્રાંત આ જહાજનું બીજા તબક્કાનું પરિક્ષણ શરુ કરાયું દિલ્હીઃ- ભારત સરકાર દેશની ત્રણેય સેનાઓને દરેક મોરચે મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે, આ માટે આત્મનિર્ભર ભારત હેઠળ નૌસેનામાં કેટલાક સ્વદેશી સાધનો પણ સજ્જ કરાયા છે, ત્યારે હવે નૌ સેનાનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ વિક્રાંતના બીજા તબક્કાના દરિયાઈ પરીક્ષણો વિતેલા […]

નૌસેનાની તાકાત થશે બમણીઃ ટોર્પિડોની ખરીદી માટે  ભારતે અમેરિકા સાથેના કરાર પર કર્યા હસ્તાક્ષર

દેશની સુરક્ષામાં ઓર વધારો થશે તારપીડોની ખરીદી માચટે અમેરિકા સાથે થયો કરાર દરિયાઈ ક્ષેત્રમાં ભારતની તાકાત વધશે દિલ્હીઃ- દેશની સરકાર દેશની સુરક્ષાને લઈને મહત્વના પગલાઓ ભરી રહી છે, દેશ દુનિયા સાથે કરાક કરીને અનેક સનસાધનો સેનાઓ તથા સુરક્ષાઓમાં પુરા પાડવામાં આવે છે સંરક્ષણ મંત્રાલયે નૌકાદળ માટે 423 કરોડ રૂપિયાના સંરક્ષણ ઉપકરણોની ખરીદી માટે યુએસ સરકાર […]

નૌસેના ઉડ્ડયનને પ્રેસિડેન્ટ્સ કલર પુરસ્કાર એનાયત કરાયો

દિલ્લી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 06 સપ્ટેમ્બર 2021ના રોજ ગોવામાં INS હંસા ખાતે ભારતીય નૌસેના ઉડ્ડયનને પ્રેસિડેન્ટ્સ કલર પુરસ્કાર એનાયત કર્યો હતો. આ મહત્વપૂર્ણ પ્રસંગે રાષ્ટ્રપતિ સમક્ષ 150 જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે પ્રાસંગિક પરેડ કરવામાં આવી હતી. ગોવાના રાજ્યપાલ પી.એસ. શ્રીધરન પિલ્લઇ; ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત; પર્યટન, બંદરો, જહાજ અને જળમાર્ગ રાજ્ય મંત્રી […]

મિશન સાગરઃ ભારતીય નૌકાદળનું જહાજ તબીબી પુરવઠા સાથે જકાર્તા પહોંચ્યું

દિલ્હીઃ ભારતીય નૌકાદળની લેન્ડિંગ શિપ ટેન્ક (મોટી) આઈએનએસ એરાવત 24 ઓગસ્ટ, 2021ના રોજ ઇન્ડોનેશિયાના જકાર્તામાં તન્જુંગ પ્રિયક પોર્ટ પર ઇન્ડોનેશિયા સરકાર દ્વારા અંદાજિત જરૂરિયાતના આધારે 10 લિક્વિડ મેડિકલ ઓક્સિજન (એલએમઓ) કન્ટેનર પહોંચાડવા માટે પહોંચી હતી. તબીબી પુરવઠો ઉતારવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને ચાલુ મિશન સાગરના ભાગરૂપે, આઈએનએસ એરાવત આ ક્ષેત્રમાં અન્ય મૈત્રીપૂર્ણ રાષ્ટ્રોને તબીબી […]

ભારત-અમેરિકા આજથી હિંદ મહાસાગરમાં બે દિવસીય નૌસૈન્ય અભ્યાસ કરશે

ભારત-અમેરિકા નૌસૈન્ય અભ્યાસ કરશે હિંદ મહાસાગરમાં કરશે નૌસૈન્ય અભ્યાસ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો ઉદ્દેશ દિલ્હી : ભારતીય નૌસેના બુધવારથી હિંદ મહાસાગરના ક્ષેત્રમાં અમેરિકી નૌસેના કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ રોનાલ્ડ રીગન સાથે બે દિવસીય વ્યાપક નૌસૈનિક અભ્યાસમાં ભાગ લેશે, જે બંને નૌસેના વચ્ચે વધતા પરિચાલન સહયોગને ચિહ્નિત કરશે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. ભારતીય વાયુસેનાએ જણાવ્યું […]

ભારતીય નૌસેનાની તાકાત થશે બમણીઃ- અમેરિકા તરફથી જુલાઈ મહિનામાં મિસાઈલથી સજ્જ એમએચ-60 હેલિકોપ્ટર મોકલાશે

ભારતીય નૌસેનાની તાકાતમાં થશે વધારો અમેરિકા ભારકને મોકલશે મિસાઈલથી સજ્જ એમએચ-60 હેલિકોપ્ટર પ્રથમ જથ્થામાં કુલ 3 હેલિકોપ્ટરો માકલવામાં આવશે દિલ્હીઃ- દેશની સરકારે દેશની ત્રણે સેનાઓને વધુ મજબૂત બનાવવા માટે અને દુશ્મનોને સબક શિખવાડવા માટે અનેક મોરચે કાર્ય કર્યું છે, દેશ વિદેશથી આ બાબતે મદદ પણ લેવામાં આવી રહી છે, ત્યારે હવે છેલ્લા 10 વર્ષ જેટલા […]

ભારતીય નૌસેનાનું વોરશિપ રક્ષા પ્રદર્શનમાં ભાગ લેવા UAE પહોંચ્યું

ભારતીય નૌસેનાનું વોરશિપ પહોંચ્યું યુએઇ રક્ષા પ્રદર્શનમાં ભાગ લેવા પહોંચ્યું યુએઇ રક્ષા પ્રદર્શનમાં બતાવશે દેશની તાકાત ભારતે 20-25 ફેબ્રુઆરીની વચ્ચે બે નૌસેના રક્ષા પ્રદર્શનમાં ભાગ લેવા યુદ્ધ જહાજને અબુધાબી મોકલ્યું છે. આ ભારત અને યુએઇ વચ્ચે સેન્ય સહયોગમાં ક્રમશ વિસ્તરણ દર્શાવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે,યુદ્ધ જહાજ પ્રલય નૌસેના રક્ષા પ્રદર્શનમાં અને આંતરરાષ્ટ્રીય રક્ષા પ્રદર્શનમાં […]

મધ્ય વિયેતનામના પૂરગ્રસ્તોની મદદ માટે ભારતનું જહાજ રાહત સામગ્રી લઈને પહોંચ્યું

દિલ્હીઃ ભારતના દુનિયાના મોટાભાગના દેશો સાથે સારાસંબંધ છે અને ભારત દ્વારા મિત્ર દેશોમાં આફતના સમયમાં મદદ કરવામાં આવે છે. દરમિયાન મધ્ય વિયેતનામમાં પૂરગ્રસ્ત લોકો માટે 15 ટન રાહત સમગ્રી લઈને ભારતીય નૌકાદળનું જહાજ આઈએનએસ ક્લિટન વીયેતનામના બંદરગાહ, હોશ ચી પોર્ટન અને હોશ ચી મિન્હ સિટી પહોંચ્યું હતું. આ ઉપરાંત આઈએનએસ ‘કિલ્ટન’ જહાજ 26 થી 27 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code