નૈસેનાની તાકાતમાં વધારો- રક્ષામંત્રી રાજનાથ સિંહે બે સ્વદેશી યુદ્ધ જહાજનું લોન્ચિંગ કર્યું
નૌસેનાની તાકાત વધી રક્ષામંત્રી એ બે સ્વદેશી યુદ્ધ જહાજ લોન્ચ કર્યા દિલ્હીઃ- ભારત દેશની ત્રણેય સેનાઓ ઘણી મજબૂત બનતી જઈ રહી છે,વૈશ્વિક સ્તરે હવે ભારતની સેનાના વખામ થી રહ્યા છએ આવી સ્થિતિમાં ભારતીય નૌસેનાની તાકાત બમણી થવા જઈ રહી છે ત્યારે હવે રિયામાં ભારતીય નૌકાદળની તાકાત વધવા જઈ રહી છે. સ્વદેશી યુદ્ધ જહાજ નિર્માણના ક્ષેત્રમાં […]


