1. Home
  2. Tag "indian railways"

ભારતીય રેલ્વેએ 2,249 સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કર્યાં

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેએ પર્યાવરણીય સંરક્ષણ અને નવીનીકરણીય ઉર્જાને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ફેબ્રુઆરી 2025 સુધીમાં, રેલ્વે સ્ટેશનો અને સેવા ઇમારતો પર 2,249 સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી. છેલ્લા પાંચ વર્ષમાં, રેલવેએ 1,489 સૌર એકમો સ્થાપિત કર્યા […]

ભારતીય રેલવ દ્વારા આફ્રિકા, લેટિન અમેરિકા અને દક્ષિણપૂર્વ એશિયામાં વંદે ભારત પૂર્જાઓ સહિત રોલિંગ સ્ટોકની નિકાસ

નવી દિલ્હીઃ લોકસભામાં કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે નિકાસને વેગ આપવા માટે લેવામાં આવેલા પગલાઓની રૂપરેખા પણ આપી હતી. જેમાં ભારતીય રેલવેને રેલવે ટેકનોલોજી અને ઉત્પાદનમાં વૈશ્વિક ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘ભારત’ની પહેલ અંતર્ગત ભારતીય રેલવેએ આફ્રિકા, લેટિન અમેરિકા અને દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં વંદે ભારત ટ્રેન ઘટકો સહિત રોલિંગ સ્ટોકની સફળતાપૂર્વક […]

ભારતીય રેલવેની આર્થિક સ્થિતિ સારી, મુસાફરોને વધુ સબસિડી આપે છે: કેન્દ્રીય રેલવે મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં રેલવે મંત્રાલયની કામગીરી પર ચર્ચા દરમિયાન ભારતીય રેલવેની ઉપલબ્ધિઓ અને તેની ભવિષ્યની યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય રેલવે મુસાફરોને સસ્તા ભાડામાં સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરવાની સાથે વૈશ્વિક સ્તરે પણ એક અલગ ઓળખ બનાવી […]

મહાકુંભ મેળાના અંતિમ સપ્તાહ દરમિયાન પેસેન્જર ટ્રાફિકમાં વધારાને પહોંચી વળવા ભારતીય રેલવેનું વિશેષ આયોજન

લખનૌઃ ગત શનિવારે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી દુર્ભાગ્યપૂર્ણ ભાગદોડની ઘટના બાદ ભારતીય રેલવેએ અનેક કડક પગલાં લાગુ કર્યા છે. અયોધ્યા, વારાણસી, ગાઝિયાબાદ, નવી દિલ્હી અને આનંદ વિહાર સહિતના મુખ્ય સ્ટેશનો પર મુસાફરોની સુરક્ષા વધારવા માટે વિશેષ હોલ્ડિંગ એરિયા અને વધારાની આરપીએફ તૈનાતીની વ્યવસ્થા કરવામાં આવી છે. ગાઝિયાબાદ સ્ટેશન પર હોલ્ડિંગ એરિયા વિકસાવવામાં આવ્યો […]

ભારતીય રેલ્વે દ્વારા રેલ નેટવર્કના 23 હજાર થી વધુ ટ્રેક કિલોમીટરને અપગ્રેડ

નવી દિલ્હીઃ ટ્રેનની ગતિ 130 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે તે માટે ભારતીય રેલ્વેએ રેલ નેટવર્કના 23 હજાર થી વધુ ટ્રેક કિલોમીટરને અપગ્રેડ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 54 હજારથી વધુ ટ્રેક કિલોમીટરના ટ્રેક પર ટ્રેન 110 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડી શકે તે માટે તેનું આધુનિકીકરણ કરાઇ રહ્યું છે.. ભારતીય રેલ્વેએ […]

ભારતીય રેલ્વેને બે મહિનામાં રૂ. 12,159 કરોડની આવક થઈ

ભારતીય રેલ્વેએ આ વર્ષે 1 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર દરમિયાન તહેવારોની સિઝન દરમિયાન ટિકિટના વેચાણથી રૂ. 12,159.35 કરોડની કમાણી કરી હતી. ભારતીય રેલ્વે સંબંધિત આ ડેટા સંસદમાં રજૂ કરવામાં આવ્યા હતા.બે મહિનાના સમયગાળામાં ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા તહેવારો હતા, જે દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. ભારતીય રેલ્વેએ આ વર્ષે […]

ભારતીય રેલવે: 280 કિમી પ્રતિકલાકની ઝડપે ચલાવી શકાય તેવી હાઇસ્પીડ ટ્રેનની ડિઝાઇન-ઉત્પાદનનો પ્રોજેક્ટ હાથ ધર્યો

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ 280 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ચલાવી શકાય તેવી હાઇસ્પીડ ટ્રેનની ડિઝાઇન અને ઉત્પાદનનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. કેન્દ્રિય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં જણાવ્યું હતું કે, BEML ના સાથ સહકારમાં સંકલિત રેલવે કોચ ફેકટરીએ આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. સૂચિત પ્રોજેક્ટમાં ઉત્પાદિત થનાર ટ્રેનની કિંમત 28 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. […]

ભારતીય રેલવેએ સ્ક્રેપના નિકાલથી રૂ.452.40 કરોડની નોંધપાત્ર આવક ઊભી કરી

નવી દિલ્હીઃ રેલ્વે મંત્રાલયે 2 ઑક્ટોબરના રોજ શરૂ કરેલી એક મહિના વિશેષ ઝુંબેશ 4.0 સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તાજેતરમાં પૂર્ણ થયેલ આ ઝુંબેશ, સ્વચ્છતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા, સંગઠનાત્મક કાર્યક્ષમતામાં સુધારો કરવા અને કર્મચારીઓ અને જનતાને અર્થપૂર્ણ રીતે જોડવા માટે બનાવવામાં આવી હતી. સમગ્ર ભારતીય રેલ્વેના માર્ગો. રેલ્વે બોર્ડના ચેરમેન અને સીઈઓની આગેવાની હેઠળ અને સચિવ, રેલ્વે […]

ભારતીય રેલ્વેએ 36 દિવસમાં 4521 વિશેષ ટ્રેનો ચલાવીને 65 લાખ મુસાફરોને સેવા આપી

નવી દિલ્હીઃ દિવાળીના તહેવારોમાં મોટાભાગના લોકો પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવાનું પસંદ કરે છે. જેથી દિવાળીના તહેવારોમાં લોકો પોતાના વતન જવાનું પસંદ કરે છે. જેથી આવા પ્રવાસીઓ માટે રેલવે વિભાગ દ્વારા વિશેષ ટ્રેન દોડાવવામાં આવી હતી. દરમિયાન 36 કલાકમાં ચાર હજારથી વધારે ફ્લાઈટમાં 65 લાખથી વધુ મુસાફરોને પ્રવાસ કર્યો હતો. ભારતીય રેલ્વેએ છેલ્લા છત્રીસ દિવસમાં […]

કુંભ મેળા માટે ભારતીય રેલવે 992 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે

• મેળામાં 30 થી 50 કરોડ ભક્તોની હાજરીની અપેક્ષા • રેલ્વે ટ્રેકને ડબલ કરવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું નવી દિલ્હીઃ રેલ્વે મંત્રાલયએ કુંભ મેળા માટે વિસ્તૃત વ્યવસ્થા કરવા પર કામ કરી રહ્યું છે અને જાન્યુઆરીમાં પ્રયાગરાજમાં યોજાનાર વિશાળ ધાર્મિક પ્રસંગ માટે 992 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે આ માહિતી આપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code