1. Home
  2. Tag "indian railways"

ભારતીય રેલવેઃ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યામાં થયો વધારો, આવક નોધપાત્ર વધી

નવી દિલ્હીઃ ભારતમાં રેલવેમાં પ્રવાસીઓને સુરક્ષા મળી રહે તે માટે ભારતીય રેલવે દ્વારા આધુનિક સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમજ સેમીહાઈસ્પીડ વંદેભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આ ઉપરાંત અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી ઝડપથી ચાલી રહી છે. બીજી તરફ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીએ રેલવીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. […]

ભારતીય રેલ્વેની આ છે એક એવી ટ્રેન જેમાં તમારી યાત્રા બનશે રોયલ યાત્રા – જાણો ટ્રેનની વૈભવ સુવિધાઓ વિશે

ઘણા લોકોને ટ્રેનની મુસાફરી ગમતી હોય છે, ટ્રેન માટે કહેવાય છે કે સસ્તા ભાડે લાંબી યાત્રા કરી શકાય છે પરંતુ કેટલીક ટ્રેન એવી વૈભવ હોય છે કે જેનું ભાડૂ ફ્લાઈટ કરતા બમણુ હોય છે અને તેની સુવિધાઓ ફ્લાઈટ આગળ કરંઈજ ન કહી શકાય તેવી હોય છે આજે એક એવી જ મહારાજા એક્સપ્રેસ ટ્રેન વિશે વાત […]

ભારતીય રેલવેની આવકમાં નોંધપાત્ર વધારો, નવ મહિનામાં 48913 કરોડની આવક

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેની મુસાફરીની આવકમાં 71 ટકા જેટલો વધારો નોંધાયો છે. એપ્રિલથી ડિસેમ્બર 2022 દરમિયાન રેલવેની આવક વધીને 48 હજાર 913 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉના વર્ષના આ જ સમયગાળા દરમિયાન 28 હજાર 569 કરોડ રૂપિયા હતી. 1લી એપ્રિલથી 31મી ડિસેમ્બર 2022ના સમયગાળા દરમિયાન આરક્ષિત મુસાફરીની આવક અગાઉના વર્ષના સમાન સમયગાળા દરમિયાન […]

ભારતીય રેલવેએ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવવાની છેઃ રાષ્ટ્રપતિ મુર્મુ

નવી દિલ્હીઃ ભારતીય રેલવેના પ્રોબેશનરોએ આજે (16 ડિસેમ્બર, 2022) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ભારતીય રેલવેએ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવવી પડશે. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે રેલવે એ ઘણા લોકો માટે સાચા અર્થમાં જીવનરેખા છે જેઓ રોજબરોજ નોકરી અથવા […]

ભારતીય રેલવેને વર્ષ 2022 માટે નવ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કારો એનાયત કરાયાં

નવી દિલ્હીઃ ભારતના માનનીય રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કારો, રાષ્ટ્રીય ઊર્જા કાર્યક્ષમતા ઇનોવેશન એવોર્ડ્સ અને રાષ્ટ્રીય પેઇન્ટિંગ સ્પર્ધાના પુરસ્કારો એનાયત કર્યા. આ પ્રસંગે, ભારતીય રેલવેને વર્ષ 2022 માટે નવ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કારો વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે ભારત […]

એનર્જી કોરિડોર માટે રેલ્વે મંત્રાલય લગભગ 94 હજાર કરોડના કોલસા પ્રોજેક્ટને મંજૂરી આપીશે

દિલ્હી : રેલવે મંત્રાલય તેના ફ્લેગશિપ એનર્જી કોરિડોર પ્રોગ્રામ હેઠળ ટૂંક સમયમાં રૂ. 94,153 કરોડના 107 કોલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સને મંજૂરી આપી શકે છે. આ પ્રોજેક્ટ્સ રેલવે બોર્ડની અંતિમ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ્સ સાથે રૂ. 2 લાખ કરોડના માસ્ટર પ્લાનનો બીજો તબક્કો પણ શરૂ થશે. આ પ્રોજેક્ટ્સ મુખ્યત્વે પૂર્વ અને દક્ષિણ-પૂર્વ ભારતના કોલસા […]

ભારતીય રેલવેની 130 મેલ-એક્સપ્રેસ ટ્રેનને સુપરફાસ્ટનો દરજ્જો અપાયો

નવી દિલ્હીઃ રેલ્વેએ દેશભરની 130 મેલ-એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટનો દરજ્જો આપીને તમામ વર્ગોના ભાડામાં વધારો કર્યો છે. આ અંતર્ગત ટ્રેનના એસી-1 અને એક્ઝિક્યુટિવ ક્લાસમાં રૂ. 75 પ્રતિ પેસેન્જર, એસી-2, 3, ચેર કારમાં રૂ. 45 અને સ્લીપર ક્લાસમાં રૂ. 30 પ્રતિ પેસેન્જરનો વધારો કરવામાં આવ્યો છે. આમ, PNR (છ પેસેન્જર) બુક કરાવવા માટે મુસાફરોએ એસી-1માં રૂ. 450, […]

ભારતીય રેલવેઃ નવી ટેકનોલોજીની મદદથી ટ્રેનોને ટ્રેક કરી શકાશે

નવી દિલ્હીઃ રીયલ ટાઈમ ટ્રેન ઈન્ફોર્મેશન સિસ્ટમ (RTIS), ઈસરોના સહયોગથી વિકસાવવામાં આવી છે, જે સ્ટેશનો પર ટ્રેનની મુવમેન્ટના સમયને સ્વચાલિત સંપાદન માટે લોકોમોટિવ્સ પર સ્થાપિત કરવામાં આવી રહી છે, જેમાં આગમન અને પ્રસ્થાન અથવા રન-થ્રુનો સમાવેશ થાય છે. તેઓ કંટ્રોલ ઓફિસ એપ્લિકેશન (COA) સિસ્ટમમાં તે ટ્રેનોના કંટ્રોલ ચાર્ટ પર આપમેળે પ્લોટ થાય છે. RTIS 30 […]

રેલ કોન્ટ્રાક્ટ મામલે ચીને ભારત પાસે વળતરની કરેલી માંગ પોતાને જ ભારી પડી -હવે ભારતીય રેલ્વનો ચીન પર 71 કરોડનો દાવો 

ચીનને પોતાની ચાલ પડી ભારે વળતર માંગવાના ચક્કરમાં ભારતીય રેલ્વેએ 71 કરોડોનો દાવો કર્યો દિલ્હીઃ- ચીન સતત ભારત સામે દાવપેચ રમી રહ્યું છે ,ચીની કંપનીએ બે વર્ષ પહેલા ચીનની કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવા બદલ હવે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારત પાસેથી  279 કરોડના વળતરની માંગણી કરી છે જો કે હવે આ માંગણી ચીનને જ ભારી […]

મુંબઈ-પૂણે ફરવાનો પ્લાન હોય તો આ ટ્રેનની કરજો ટિકિટ બુક, હશે આ ખાસ સુવિધા

જ્યારે પણ લોકો ફરવાનો પ્લાન કરે ત્યારે સૌથી પહેલા જરૂરી વસ્તુ ધ્યાન રાખતા હોય છે તે હોય છે બસ, ટ્રેન અથવા પ્લેનની મુસાફરીનો સમય. ક્યારેક સમય બગડવાના કારણે તો ક્યારે યોગ્ય સીટ ન મળવાને કારણે ટ્રેનમાં લોકો મુસાફરી દરમિયા હેરાન પરેશાન થતા હોય છે પરંતુ જે લોકો મુંબઈથી પૂણે અથવા પૂણેથી મુંબઈ આવી રહ્યા હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code